1. Home
  2. Tag "Mobile Ban in Kedarnath Temple"

કેદારનાથ : મંદિર પરિસરમાં મોબાઈલ વાપર્યો તો ખેર નથી! પ્રતિબંધ ફરમાવાશે

ઋષિકેશ, 30 જાન્યુઆરી 2026: આગામી કેદારનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર આ વખતે અત્યંત કડક માર્ગદર્શિકા લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, કેદારનાથ ધામના મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ શ્રદ્ધાળુ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેની પાસેથી ભારે દંડ વસૂલવાની પણ શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code