1. Home
  2. Tag "MORBI"

મોરબીથી ઝુલતા પુલનો કટાઈ ગયેલો કાટમાળ એફએસએલ તપાસ માટે ગાંધીનગરમાં લવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 35 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ થઈ છે, બીજી બાજુ રાજ્ય સરકારે પણ એક કમિટી બનાવી છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બ્રિજના તૂટેલા અવશેષો ટ્રકભરીને એફએસએલ તપાસ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં મોટાભાગના અવશેષો કટાઈ ગયેલા […]

મોરબીની ઘટનાને લઈને આજે રાજ્યમાં રાજકીય શોક – સરકારી ભવન પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો

મોરબીની ઘટનાને લઈને  રાજ્યમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો  સરકારી ભવન પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો અમદાવાદઃ- ગુજરાતના મોરબીમાં તારીખ 30 ઓક્ટોબરની સાંજે ગોજારી ઘટના બની હતી, મોરબી પરનો ઝુલતો બ્રીજ પાણીમાં તૂટી પડ્યો હતો જેમાં અંદાજે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ ઘટના જ્યારથી ઘટી છે ત્યારથી લોકો ઘટના અંગે ગૂગલ પર સૌથી […]

પીએમ મોદીએ મોરબીમાં દૂર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, પીડિતોના ખબર-અંતર પૂછ્યાં

અમદાવાદઃ મોરબી દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી ગયા હતા. અહીં તેમણે ઝુલતા પુલના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમણે પીડિતોને મળીને ખબરઅંતર પૂછ્યાં હતા. તેમજ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને મળીને પીએમએ સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની રિવ્યુ બેઠક બોલાવી હતી. […]

મોરબીની બ્રીજ તૂટવાની ઘટના બાદ ગૂગલ પર સૌથી વધુ ‘મોરબી’ શબ્દ સર્ચ થયો

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયો મોરબી શબ્દ મોરબીની ઘટના બા0 100માંથી 99 લોકોએ આ શબ્દ ચર્ચ કર્યો અમનદાવાદ- ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે બનેલી બ્રીજ તૂટવાની ઘટના એ સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે,ત્યારે ભારત ભરના લોકો આ ઘટનાની જાણકારી મેળવવા ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છએ, સચ્ર એન્જિન ગૂગલમાં મોરબી શબ્દ સૌથી વધુ સર્ચ થયો […]

PM મોદી આજે મોરબી જશે,ઘાયલોની સાથે કરશે મુલાકાત,આવતીકાલે રાજ્યવ્યાપી શોક

રાજકોટ :મોરબી દુર્ઘટનાના સમાચારથી ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ મોરબીની મુલાકાત લેશે.ઘટના સ્થળ જોયા બાદ તે હોસ્પિટલ જશે.જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને સાંત્વના આપશે તેમજ ઘાયલોની ખબર-અંતર પૂછશે.આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેબલ કમિટીની બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અનેક રાજકીય […]

મોરબી દૂર્ઘટનાઃ ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધના મોત

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને હાલ સમગ્ર મોરબીમાં શોકનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પણ વેપાર-ધંધા બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ દૂર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સંબંધીઓના પણ અવસાન થયાનું જાણવા મળે છે. રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં જીજાજીના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાત લેશે, પીડિતોના પરિવજાનોને મલશે

અમદાવાદઃ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરના સમયે મોરબીની મુલાકાત લેશે. મોરબીમાં પીએમ નરેન્દ્ર મોદી પીડિતો અને તેમના પરિવારજનોની મુલાકાત લેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર […]

મોરબીનો ઝુલતો બ્રીજ તૂટવાની ઘટના બાદ પીએમ મોદીએ આજના તમામ કાર્યક્રમો કર્યા રદ

મોરબીની દુખદ ઘટના બાદ પીએમ મોદી એ દુખ જતાવ્યું આજના તમામ રોડશો જેવા કાર્યક્રકમ પીએમ મોદીએ રદ કર્યા દિલ્હીઃ- ગુજરાતના રાજકોટ પાસે આવેલા મોરબીમાં વિતેલા દિવસની સાંજે ઝુલતો પુલ તૂટવાની ઘટના બની હતી અંદાજે 60થી વધુના મોત થયા હોવાની શક્યતાઓ છે મોતનોઆકંડો વધી પણ શકે છે કારણ કે ઘટના સર્જાય ત્યારે 400થી 5000 લોકો એક […]

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રીજ તૂટી પડતા 400 લોકો નદીમાં ખાબક્યા, 60નાં મોત

મોરબીઃ શહેરમાં મચ્છુ હોનારત બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે  મચ્છુ નદી પરનો રાજાશાહી સમયનો ઝુલતો પુલ તૂટતા અનેક લોકો  નદીમાં પડ્યા હતા. જેમા 60થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.  આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code