મોરબીનો ઝુલતો બ્રીજ તૂટવાની ઘટના બાદ પીએમ મોદીએ આજના તમામ કાર્યક્રમો કર્યા રદ
મોરબીની દુખદ ઘટના બાદ પીએમ મોદી એ દુખ જતાવ્યું આજના તમામ રોડશો જેવા કાર્યક્રકમ પીએમ મોદીએ રદ કર્યા દિલ્હીઃ- ગુજરાતના રાજકોટ પાસે આવેલા મોરબીમાં વિતેલા દિવસની સાંજે ઝુલતો પુલ તૂટવાની ઘટના બની હતી અંદાજે 60થી વધુના મોત થયા હોવાની શક્યતાઓ છે મોતનોઆકંડો વધી પણ શકે છે કારણ કે ઘટના સર્જાય ત્યારે 400થી 5000 લોકો એક […]


