PM મોદી આજે મોરબી જશે,ઘાયલોની સાથે કરશે મુલાકાત,આવતીકાલે રાજ્યવ્યાપી શોક
રાજકોટ :મોરબી દુર્ઘટનાના સમાચારથી ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ મોરબીની મુલાકાત લેશે.ઘટના સ્થળ જોયા બાદ તે હોસ્પિટલ જશે.જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને સાંત્વના આપશે તેમજ ઘાયલોની ખબર-અંતર પૂછશે.આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેબલ કમિટીની બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અનેક રાજકીય […]


