ગુજરાતમાં 18.95થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળશે, રાત્રીના ઉજાગરામાંથી મુક્તિ
બાકી 632 જેટલા ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે 17193 ગામોમાં 20.51 લાખથી વધુ કૃષિ વીજ જોડાણો અપાયા Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર ગાંધીનગરઃ ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં […]