ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે, તેના પરિવારોની કફોડી હાલત
                    વેરાવળઃ ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે માછીમારોના પરિવારો વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા છે. પરિવારની આજીવિકાના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે સરકારે પણ રાજદ્વારી વાટાઘાટો શરૂ કરીને પાકિસ્તાન જેલમાં બંધ માછીમારીની મુક્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ એવી માછીમારોના પરિવારોમાં લાગણી ઊઠી છે.  ગીરસમોમનાથ જિલ્લાના ઊના તાલુકાના દાંડી ગામના 29 જેટલા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

