મૉરિશસના પીએમ કાશીની મુલાકાતે પહોંચ્યા -કાશી વિશ્વધામની મુલાકાત લેશે, પિતાની અસ્થિઓનું આજે કરશે વિસર્જન
મોરિષસના પીએમ ભારતની મુલાકાતે છે આજરોજ તેઓ કાશીની મુલાકત કરવા પહોંચ્યા છે અહી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કારયુ હતું પિતાની અસ્થિઓનું આજે તેઓ ગંગામાં કરશે વિસર્જન દિલ્હી – ભારત દેશની મુલાકાતે હાલ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ આવેલા છે, તેઓ પોતાની 17 સભ્યોની ટીમ સાથે ત્રણ દિવસના પ્રવાસે વારાણસી આવી પહોંચ્યા છે. અમદાવાદથી સ્પાઈસ […]