રાજ્યમાં ધો.12 સુધીની તમામ શાળાઓ 31મી જુલાઈ સુધી સવારની પાળીમાં ચાલશે
અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, અને હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાથમિક સ્કૂલોની જેમ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીના સંયુકત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 31 જુલાઈ સુધી […]