આજે પણ ભગવાન શિવ કૈલાસ પર્વત પર છે બિરાજમાન, ગુંજી ઉઠે છે ‘ડમરુ’ અને ‘ઓમ’નો નાદ
તિબેટમાં સ્થિત કૈલાશ પર્વતનો હિન્દુ ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ છે. કહેવાય છે કે કૈલાસ પર્વત ભગવાનનો વાસ છે, અહીં તે પોતાના આખા પરિવાર સાથે રહે છે. આ પર્વત સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. લોકોનું માનવું છે કે અહીં અનેક ચમત્કારો થતા રહે છે. હજુ સુધી કોઈ વ્યક્તિ આ પર્વત પર ચઢી શક્યો નથી. હિંદુ માન્યતાઓ અનુસાર, […]