1. Home
  2. Tag "mp"

મધ્યપ્રદેશ: મોરેનામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ધાણીફુટ ગોળીબાર, 6ના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેનામાં અંગત અદાવતમાં જે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન અંધાધૂત ગોળીબાર પણ થયો હોવાનું જાણવા મળે છે. આ હિંસક અથડામણમાં છ વ્યક્તિઓના મોતની આ શંકા વ્યક્ત કરવામાં આવી છે. બે પરિવાર વચ્ચે ચાલતી અંગત અદાલતમાં આ હિંસક અથડામણ થયાનું જાણવા મળે છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજા થઈ હતી. […]

MP ની સરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં CM શિવરાજ સિંહે આપ્યા

MP નીસરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકી શકે છે સીએમ શિવરાજ સિંહએ આપ્યા સંકેત ભોપાલ – ટેલિવિઝનની દુનિયાને હવે ઓટીટી પ્લેટ ફોર્મ ટક્કર આપી રહ્યું છે, ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો કે વેબસિરીઝમાં વાણી કે વર્તનને લઈને જાણે કોઈ કાયદો નથી,આડેઘડ બોલાતા અપશબ્દો અને સીન્સ અહી જોવા મળે છે અને કદાચ હવે ઓટીટી પ્લેટફઓર્મ પ્રસિદ્ધ […]

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ […]

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]

ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરીનું MPમાં પાયલોટની તાલીમ દરમિયાન પ્લેન ક્રેશ થતાં મોત

ભૂજઃ કચ્છના ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરી વૃષિકાને પાયલોટ બનાવવા માટે એમપીમાં તાલીમ માટે મોકલવામાં આવી હતી.દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં પાયલોટની તાલીમ આપતું પ્લેન તૂટી પડતા વૃષિકાનું મોત નિપજતા મૃતકના પરિવારમાંમાતમ છવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાના અરસામાં થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નીપજતાં માતમ છવાયો […]

વાહન અકસ્માતમાં દીકરી ગુમાવનાર પરિવારજનોએ વાહન ચાલકોમાં હેલ્મેટનું કર્યુ વિતરણ

નવી દિલ્હીઃ સ્કુટર અને બાઈક સહિતના ટુ-વ્હીલર વાહનના ચાલકો માટે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમ છતા અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આવા વાહન ચાલકોની આંખો ખોલતો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે […]

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના તહેરા ઉપર ચૂંટણી લડશે. મધ્યપ્રદેશના કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કમલનાથને સીએમ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યું છે. જો કે, કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. રાયપુરમાં યોજનારા કોંગ્રેસના કોંગ્રેસના અધિવેશનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના સીએમ પદના ઉમેદવારોના નામને […]

મેરઠના કુખ્યાત ગેંગસ્ટર હાજી યાકુબ કુરેશીની મિલકત જપ્ત કરાશે, પોલીસે શરૂ કરી કાર્યવાહી

ભોપાલઃ મેરઠમાં ગેંગસ્ટર અને ગેરકાયદે માંસ ફેક્ટરી ચલાવવાના આરોપમાં જેલમાં બંધ હાજી યાકુબની સંપત્તિ પર ટૂંક સમયમાં બુલડોઝર ફેરવવામાં આવશે. પૂર્વ મંત્રી હાજી યાકુબ કુરેશી અને તેના બે પુત્રો ઈમરાન અને ફિરોઝને જેલના સળિયા પાછળ ધકેલ્યા બાદ  પોલીસ હવે તેમની અબજો રૂપિયાની મિલકત જપ્ત કરવાની તૈયારી શરૂ કરી છે. તંત્ર દ્વારા યાકુબની સંપત્તિની સંપૂર્ણ વિગતો […]

શિયાળામાં પહાડી વાતાવરણની મજા માણવી હોય તો જાણીલો આ કેટલીક અદ્ભૂત કુદરતના ખોળે રમતી જગ્યાઓ વિશે

શિયાળામાં ફરવાની મજાજ કંઈક ઓર છે,ઠંડીમાં પહાડોની મુલાકાત લેવા ઈચ્છતા શોખીનો માટે મધ્ય પ્રદેશ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.અહી પહાડોની વચ્ચે ફરવાની મજા બમણી બને છે,હા શિયાળામાં છંડીના કારણે ગરમ વસ્ત્રો સાથે રાખવા પડશે કારણ કે સામાન્ય કરતા ઠંડી થોડી વધે છે.આજે વાત કરીશું મધ્યપ્રદેશમાં આવેલા જાણીતા સ્ળોની જ્યા તમે 2 થી 3 […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાનો ભાજપનો આક્ષેપ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે ભારે હંગામો થયો હતો. પહેલા કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ કમલનાથના મીડિયા સંયોજક ભાજપમાં જોડાયા હતો. તેના થોડા સમય બાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે, ખરગોનમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની હાજરીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ વીડિયો જાહેર કરાયો હતો. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code