1. Home
  2. Tag "MSME pharma companies"

ડૉ. મનસુખ માંડવિયા MSME ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા,MSME ફાર્મા ક્ષેત્રમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર મૂક્યો ભાર

દિલ્હી :  “MSME ફાર્મા કંપની માટે દવાઓની ગુણવત્તા પ્રત્યે સતર્ક રહેવું અને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ (GMP) તરફ ઝડપથી આગળ વધવું મહત્વપૂર્ણ છે”. આ વાત ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ આજે નવી દિલ્હીમાં એમએસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને કહી હતી. MSME ફાર્મા સેક્ટરમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code