1. Home
  2. Tag "multi-storey building"

સ્પેનના માનલેઉ શહેરમાં બહુમાળી ઇમારતમાં આગ, પાંચ લોકોના મોત

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ઉત્તરપૂર્વીય સ્પેનમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી. પ્રાદેશિક કટોકટી સેવાઓ અનુસાર, પાંચ લોકોના મોત થયા છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ આ ઘટનાની જાહેરાત કરી. કેટાલોનિયા પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પાંચ લોકો યુવાન હતા અને તેઓ ઇમારતમાં રહેતા ન હતા. સ્પેનમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત કેટાલોનિયાના […]

કાનપુરના ચમનગંજ વિસ્તારમાં બહુમાળી ઈમારતમાં લાગી આગ, એક જ પરિવારના 5ના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં લાગી હતી અને પછી ત્રીજા-ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે […]

દિલ્હીમાં બહુમાળી ઇમારત ધરાશાયી, ચાર લોકોનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ જિલ્લાના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર વિભાગ, NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત […]

દિલ્હીઃ સત્યનિકેતન વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી, 6 વ્યક્તિઓને બચાવાયાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા 6 વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. […]

ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. […]

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code