અમદાવાદમાં મ્યુનિની એડવાન્સ ટેક્સની યોજનાનો લાભ લેવા ટેક્સધારકોને પત્ર લખાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને પોતાની આવક વધારવા એડવાન્સ ટેક્સની યોજના અમલમાં મુકી હતી તેને શહેરીજનોએ સારોએવો પ્રતિસાદ મળ્યો છે. એએમસીને કરોડો રૂપિયાની આવક થઈ છે. જેથી વિકાસ કામોને વેગ આપી શકાયો છે. હજુ ઘણા લોકોએ મ્યુનિ,ની ટેક્સ રિબેટ યોજનાનો લાભ લીધો નથી. આવા ટેક્સદાતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ ન ભરનારાઓને મ્યુનિ.દ્વારા સ્મૃતિપત્ર લખવામાં […]