1. Home
  2. Tag "Murder"

સુરતમાં હીરાના કારખાનેથી ઘરે પરત ફરી રહેલા રત્નકાલાકારની છરીના ઘા મારીને હત્યા

કાપોદ્રા વિસ્તારમાં બે શખસો રત્નકાલાકારની હત્યા કરીને નાસી ગયા, રત્નકલાકારને દિવાળી વેકેશન પડવાનું હોવાથી રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું, બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો  સુરતઃ શહેરમાં ક્રાઈમ રેટ વધતો જાય છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા હતા. ત્યારે ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં […]

પાકિસ્તાનમાં સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા, બલૂચ ઉદ્રવાદીઓએ હત્યા કર્યાની આશંકા

પાકિસ્તાનના કલાતમાં, બલુચિસ્તાનના બળવાખોર લડવૈયાઓએ સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા કરી છે. આ કવ્વાલ ક્વેટામાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાબરી જૂથના કવ્વાલોની હત્યાના સમાચારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે. બલૂચ લડવૈયાઓએ અત્યાર સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, સાબરી જૂથના કવ્વાલ એક બસ દ્વારા ક્વેટા જઈ રહ્યા […]

દિલ્હીના રામપુરામાં સિગારેટના વિવાદમાં 20 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી

દિલ્હીથી ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના રામપુરા વિસ્તારમાં ધૂમ્રપાનને લઈને થયેલા નાના વિવાદનો ભયાનક અંત આવ્યો જ્યારે 20 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના 2 જુલાઈના રોજ મોડી રાત્રે બની હતી જ્યારે વિકાસ સાહુ નામના યુવકે તેના કાર્યસ્થળ નજીક એક વ્યક્તિને ધૂમ્રપાન કરતા અટકાવ્યો હતો. આ […]

બિહારના મોતીહારીમાં શિવ મંદિરના પૂજારીની હત્યા, 2 ની ધરપકડ

બિહારના મોતીહારી જિલ્લાના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિવ મંદિરના પૂજારીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આજે સવારે મંદિર પરિસરમાં શિવ મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી, ગ્રામજનોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. આ કેસમાં પીપરા પોલીસે કાર્યવાહી કરી છે અને બે લોકોની ધરપકડ કરી છે. બે લોકોની ધરપકડ કરવામાં […]

પાકિસ્તાની સેનાએ ગુમ કરેલા બે આગેવાનોની હત્યા કર્યાનો બલૂચ માનવાધિકાર સંસ્થાનો દાવો

બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન ‘પાંક’ એ બલૂચિસ્તાનના અવારન જિલ્લાના મશ્કાઈમાં પાકિસ્તાન સેના દ્વારા વધુ બે બળજબરીથી ગુમ થયેલા લોકોની હત્યાની સખત નિંદા કરી. માનવાધિકાર સંસ્થા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની સેનાએ મશ્કાઈ છાવણીમાં અલી મુહમ્મદ અને નિઝારની હત્યા કરી હતી. તે બંનેને અગાઉ બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હતા અને […]

સિહોરમાં ઝગડી રહેલા શ્રમિક પતિ-પત્નીને ટપાર્યા, ન માન્યા તો દંપત્તીની હત્યા કરી

ભાવનગર જિલ્લામાં 36 કલાકમાં હત્યાના ત્રણ બનાવ બન્યા પાડોશીએ ઝગડતા દંપત્તીને છૂટા પાડવાના પ્રયાસ કર્યો અમારો અંગત મામલો છે, વચ્ચે કેમ પડે કહેતા જ આરોપીએ કૂહાડીના ઘા ઝીંક્યા ભાવનગરઃ જિલ્લાના સિહોર નજીક નેસડી ગામે નજીવી વાતે પતિ-પત્નીની હત્યાનો બનાવ બન્યો છે. શ્રમિક દંપત્તી ઝગડતા હતા. તેથી પાડોશી પતિ-પત્નીને છૂંટા પાડવા માટે આવ્યા હતા. ત્યારે દંપત્તીએ […]

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા , ‘પત્નીએ મરચાનો પાવડર છાંટીને બાંધી દીધા બાદ છરીથી હત્યા કરી’

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશના મૃત્યુના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તે 20 એપ્રિલના રોજ બેંગલુરુમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર, બપોરે તેમનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન, તેની પત્નીએ તેના પર મરચાંનો પાવડર ફેંક્યો, તેને બાંધી દીધો અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. 68 વર્ષીય […]

પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરના સંબંધીની અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના સંબંધી કારી એજાઝ આબિદની હત્યા કરી હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના પિસખારા વિસ્તારમાં મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં કારી એજાઝનો નજીકનો સાથી કારી શાહિદ પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, […]

કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code