નાફેડે ડુંગળીની ખરીદી શરૂ કરતા ખેડુતોને રાહત, રાજકોટ યાર્ડમાં ખરીદીની ખેડુતોને જાણ જ નથી
અમદાવાદઃ ભારત સરકારના નિર્દેશથી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે ખેડુતો પાસેથી ડુંગળીની ખરીદી શરૂ કરી દીધી છે. તેથી ખેડુતોના રાહત મળશે. ગુજરાતમાં ભાવનગરના મહુવા, પોરબંદર અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ડુંગળી ખરીદીની જાહેરાત બાદ ખેડુતોએ નોંધણી કરાવ્યા બાદ લાલ ડુંગળી વેચવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે […]