1. Home
  2. Tag "Nag Darshan"

સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો, ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

વેરાવળઃ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શન માટે શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કૃષ્ણ પંચમીના દિને સોમનાથ મહાદેવજીને નાગ દર્શનનો શણગાર કરાયો હતો. સોમેશ્વર જ્યોતિર્લિંગ પર ચંદનની મદદથી નાગદેવતાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ મહાદેવ પાસે ચાંદી અને સૂવર્ણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code