1. Home
  2. Tag "Nal Sarovar"

નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો

વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે, બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા, સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને […]

નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ જિલ્લાના પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં આ વખતે અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code