1. Home
  2. Tag "Narendra Modi"

ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી:  સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, “સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો […]

નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા વર્ષે ‘માનવતા પહેલા’ના અભિગમ સાથે બ્રિક્સને નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરશે. આબોહવા પરિવર્તન અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ ભારતની પ્રાથમિકતા રહેશે. રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ, […]

નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા, 57 વર્ષમાં કોઈ ભારતીય પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યાં

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર માઈલીના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે આર્જેન્ટિના પહોંચ્યા. આ મુલાકાતનો હેતુ વૈશ્વિક દક્ષિણ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવા અને દક્ષિણ અમેરિકન દેશ સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું આગમન થતાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આર્જેન્ટિના પહોંચ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ […]

ભારત તેના ભાગીદારો સાથે ગ્લોબલ સાઉથને વૈશ્વિક મંચ પર યોગ્ય સ્થાન આપશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે પોર્ટ ઓફ સ્પેનના પ્રતિષ્ઠિત રેડ હાઉસ ખાતે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. વાટાઘાટો બાદ, બંને દેશોએ માળખાગત સુવિધાઓ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો આર્થિક સંબંધોને […]

એ સમય દૂર નથી જ્યારે એક ભારતીય ચંદ્ર પર પહોંચશે અને ભારત પાસે પોતાનું અવકાશ મથક હશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કાના ભાગ રૂપે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા અને ભારત-ત્રિનિદાદ અને ટોબેગો સંબંધો વિશે વાત કરી. તેમણે ભગવાન રામથી લઈને ત્રિનિદાદ અને ટોબેગોના મહાકુંભ અને રામલીલા સુધીની દરેક વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં […]

ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે, હું 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું. રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન […]

નરેન્દ્ર મોદી 2 જુલાઇથી 5 દેશોના પ્રવાસે, બ્રિક્સ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2થી 9 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસે જવાના છે. બુધવારે તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનાની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી તા. 2થી 3 જુલાઈ સુધી ઘાનામાં રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઘાનાના પ્રમુખ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે […]

નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ […]

નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસ પર કટોકાટી સામેની લડાઈમાં સામેલ યોદ્ધાને યાદ કર્યાં

1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સંવિધાન હત્યા દિવસ’ પર આ અંધકારમય યુગની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું હતું કે, “અમે આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા […]

દુનિયા તણાવમાં છે, યોગને વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ બનાવોઃ નરેન્દ્ર મોદી

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય 2025) નિમિત્તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ તેમની સાથે મંચ પર હાજર હતા. આ કાર્યક્રમમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને હજારો યોગ પ્રેમીઓએ ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code