1. Home
  2. Tag "Narendra Modi"

છેલ્લા એક દાયકામાં ભારતમાં પરિવર્તનશીલ ફેરફારોને પ્રકાશિત કર્યાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. સમુદાય દ્વારા અસાધારણ ઉષ્મા અને ઉત્સાહ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારતીય અમેરિકન સમુદાય દ્વારા ભારત-અમેરિકાના સંબંધો ગહન રીતે સમૃદ્ધ છે, જે […]

નરેન્દ્ર મોદીએ લોકોને વડાપ્રધાન તરીકે મળેલા સ્મૃતિચિહ્નોની હરાજીમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને તેમને મળેલી વિવિધ ભેટો અને સ્મૃતિ ચિન્હોની હરાજીમાં ભાગ લેવા અને બોલી લગાવવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનને મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. જે 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 600 થી વધુ ભેટો અને હરાજીની ઓનલાઈન હરાજી કરવામાં આવી […]

નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના […]

નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા […]

નરેન્દ્ર મોદી રવિવારે ઝારખંડ જશે, જમશેદપુરમાં રોડ-શો કરશે

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે ઝારખંડમાં ચુસ્ત બંદોબસ્તદ તૈનાત કરાશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડ જશે. તેઓ જમશેદપુરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. તેઓ ગોપાલ મેદાન ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત સભામાં પણ હાજરી આપશે. આ દરમિયાન તેમનો રોડ શો પણ યોજાશે. પીએમ મોદી ઝારખંડમાં લગભગ 6 કલાક રોકાશે. પ્રધાનમંત્રી મોદી […]

નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિતે અજમેર શરીફની દરગાહમાં ભંડારાનુ આયોજન

જયપુરઃ અઝમેર શરીફની દર્ગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 74માં જન્મદિનના અવસર પર ભંડારા નુ આયોજન કરવામાં આવશે.17 સપ્ટેમ્બર ના દિવસે દર્ગાહ પ્રબંધન દ્વારા 4000 કિલો શાકાહારી ખોરાક પરોસવામાં આવશે. અઝમેર શરીફ ગદ્દી નશીન સૈયદ અફશાન ચિશ્તી અનુસાર ભંડારામાં ભોજન ચોખા, શુદ્ધ ઘી, ડ્રાયફ્રુટ વગેરેથી બનાવવામાં આવશે.આ ખોરાક ભક્તો અને ગરીબોમાં વિતરણ કરવામાં આવશે.દર્ગાહના અધિકારીઓ મુજબ,આ […]

I4C દેશમાં સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે સતત કામ કરી રહ્યું છે: અમિતાભ બચ્ચન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી)એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ […]

નરેન્દ્ર મોદીએ શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આપણા રાષ્ટ્ર માટે આ ગર્વનીક્ષણ છે કેમકે હોકાટો હોટોઝે સેમા પુરુષોના શોટપુટ F57માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે! તેની અવિશ્વસનીય શક્તિ અને દ્રઢ સંકલ્પ અસાધારણ છે. તેમને અભિનંદન. […]

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારતનો વિકાસ સ્પષ્ટ વિઝનનું પરિણામ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ગુરુવારથી બે દિવસીય ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપીને, ભંડોળની સુવિધા આપીને અને અત્યાધુનિક ટેકનોલોજીનો અમલ કરીને વૈશ્વિક સૌર ઉર્જા ઉત્પાદનને વેગ આપવાનો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code