1. Home
  2. Tag "Narendra Modi"

એ સમય દૂર નથી જ્યારે એક ભારતીય ચંદ્ર પર પહોંચશે અને ભારત પાસે પોતાનું અવકાશ મથક હશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કાના ભાગ રૂપે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા અને ભારત-ત્રિનિદાદ અને ટોબેગો સંબંધો વિશે વાત કરી. તેમણે ભગવાન રામથી લઈને ત્રિનિદાદ અને ટોબેગોના મહાકુંભ અને રામલીલા સુધીની દરેક વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં […]

ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે, હું 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું. રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન […]

નરેન્દ્ર મોદી 2 જુલાઇથી 5 દેશોના પ્રવાસે, બ્રિક્સ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2થી 9 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસે જવાના છે. બુધવારે તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનાની મુલાકાત માટે રવાના થશે. વડાપ્રધાન મોદી તા. 2થી 3 જુલાઈ સુધી ઘાનામાં રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઘાનાના પ્રમુખ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે […]

નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ […]

નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસ પર કટોકાટી સામેની લડાઈમાં સામેલ યોદ્ધાને યાદ કર્યાં

1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સંવિધાન હત્યા દિવસ’ પર આ અંધકારમય યુગની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું હતું કે, “અમે આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા […]

દુનિયા તણાવમાં છે, યોગને વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ બનાવોઃ નરેન્દ્ર મોદી

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય 2025) નિમિત્તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ તેમની સાથે મંચ પર હાજર હતા. આ કાર્યક્રમમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને હજારો યોગ પ્રેમીઓએ ભાગ […]

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત […]

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય […]

રેલવેની વધતી કનેક્ટિવિટી દેશના વિકાસમાં ભાગીદાર બનશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, પ્રધાનમંત્રીએ કહ્યું, ” રેલ્વે સંબંધિત બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ રાજ્યોને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી, વાણિજ્યમાં સુધારો કરશે અને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપશે.” પીએમ મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય રેલ્વે નેટવર્કમાં બે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં ૬,૪૦૫ કરોડ રૂપિયાનું રોકાણ […]

નરેન્દ્ર મોદી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સાંસદોને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ દેશોની મુલાકાત લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પ્રધાનમંત્રી નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાઈ હતી. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક છબી અને પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ વિવિધ પક્ષોના સાંસદોએ પણ પ્રતિક્રિયા આપી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code