ભાવનગરમાં નારી ચોકડી પાસે કારની અડફેટે બાઈકસવાર ખેડુતનું મોત
ડુંગળી વેચીને બાઈક પર પરત ફરતા ખેડુત અકસ્માતનો ભોગ બન્યા, વરતેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, ભાવનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નારી ચોકડી પાસે સર્જાયો હતો, પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ખેડુતનું મોત નિપજ્યુંહતું. આ અકસ્માતના બનાવની વિગતો […]