રાજકોટના આજી ડેમમાં નર્મદાના પાણી ઠલવાતા હવે રોજ 20 મીનીટ પાણીનું વિતરણ કરાશે
રાજકોટઃ શહેરનો આજી ડેમ ચોમાસામાં સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ શહેરમાં વધેલી વસતીને લીધે પાણીનો વપરાશ વધતા શિયાળાના આગમન બાદ ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. તેને સરકારે મંજુરી આપતા આજી ડેમમાં 600 MCFT નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરવામાં […]