1. Home
  2. Tag "National Flag"

કાગળના રાષ્ટ્રધ્વજ મામલે ગૃહ મંત્રાલયનો પ્રજાને અનુરોધ

નવી દિલ્હીઃ ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરાય છે. આવા […]

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  […]

શું આપણો રાષ્ટ્રધ્વજ પહેલાથી જ આ રંગનો છે, જાણો અહી તિરંગાની ડિઝાઈનમાં કરવામાં આવેલા ફેરફાર વિશે

  હાલ દેશ આઝાદીના 77 મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલના ડીપીમાં ત્રિરંગો ધ્વજ લગાવવાની અપીલ કરી છે. જો કે આ તિરંગના રચના કઈ રીતે થઈ ,અત્યાર પહેલા તે કેવી ડિઝાઈનમાં હતો આ બધી વાત ોજાણવી પમ મહત્વની બને છે.તો ચાલો જાણીએ […]

રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગોનું છે આ ખાસ મહત્વ ,જાણો અહીં રાષ્ટ્રીય ધ્વજ વિશેની કેટલીક વાતો

દેશભરમાં આજે આઝાદીના 77મા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છએ આ દિવસે સરકારી કાર્યાલયો શઆળાઓ કોલેજો જેવના સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ધ્વજમાં ત્રણ રંગો હોય છે અને વચ્ચેનું અશોક ચક્ર ભૂરા રંગનું હોય છએ પણ આ રંગોનું પણ ખાસ મહત્વ છે જેના કારણે આ ત્રણ રંગોને વિશેષ […]

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

અમદાવાદના શહેરીજનો મ્યુનિ.ના સિવિક સેન્ટરો, ઝોનલ કચેરીએ રાષ્ટ્રધ્વજ પરત જમા કરાવી શકશે

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતભરમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન  “હર ઘર તિરંગા”અભિયાનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત અમદાવાદ શહેરનાં નાગરિકોએ પોતાના ઘર, વાહન અથવા ધંધાના સ્થળે તિરંગા લગાવ્યા હતાં. મંગળવારથી રાષ્ટ્રધ્વજ ઉતારી લઈ રાષ્ટ્ર ધ્વજને “code of flag” મુજબ તેનું માન સન્માન જળવાય તે રીતે રાખવાનો રહે છે. પરંતુ […]

હર ઘર તિરંગા અભિયાન શું છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો જાણો

13 ઓગસ્ટ,દિલ્હી:15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.સ્વતંત્રતા દિવસને લઈને ચારે બાજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર પણ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સરકારે હર ઘર તિરંગા અભિયાન પણ શરૂ કર્યું છે.આ અંતર્ગત સરકારે લોકોને અપીલ કરી […]

વડોદરાઃ 15મી ઓગષ્ટે 15 મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાશે

અમદાવાદઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15 મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે ‘આઝાદી કા અમૃત પર્વ’ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.  આ કાર્યક્રમ […]

ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહે છે,તો અન્ય દેશના રાષ્ટ્રધ્વજને શું કહેવાય છે,જાણો

ભારતમાં 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે પણ આ દિવસ આવે ત્યારે દરેક ભારતીયમાં એક અલગ પ્રકારનો જોશ જોવા મળતો હોય છે. આવામાં આપણને સૌને ત્રિરંગો એટલે કે ભારતનો રાષ્ટ્રધ્વજ હાથમાં રાખવો ગમતો હોય છે, પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું કે જેમ ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે તેમ અન્ય દેશના રાષ્ટ્રધ્વજને […]

22મી જુલાઈ 1947ના દિવસે આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી હતી. મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી હતી. તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code