આયાત પરની નિર્ભરતા ઘટાડવા મોદી કેબિનેટે ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી
ખાદ્યતેલોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય મોદી કેબિનેટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને આપી મંજૂરી આયાત પર નિર્ભરતા ઓછી કરવાનું છે લક્ષ્યાંક નવી દિલ્હી: ખાદ્ય તેલોની આયાત પરની નિર્ભરતા ઘટાડવા હેતુસર મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે 11,040 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ- પામ મિશનને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક […]