1. Home
  2. Tag "National news"

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો, જાણો શું નિર્ણયો લેવાયા?

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો દેશભરમાં અનેક નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે લીગલ-એજ્યુકેશન સેક્ટરમાં પણ થશે સુધારા નવી દિલ્હી: બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર તેમજ ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાણકારી આપી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટ અંગે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું […]

નિકાહ માટે ધર્મ પરિવર્તન ખોટુ છે: અલ્હાબાદ હાઇકોર્ટ

નિકાહ માટે ધર્માંતરણ અસ્વિકાર્ય લવ જેહાદના આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી નિકાહ માટે ધર્માતંરણ ખોટુ છે નવી દિલ્હી: ધર્મ પરિવર્તન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના લવ જેહાદના એક આરોપી જાવેદની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે ટકોર કરીને કહ્યું હતું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ખોટુ અને અયોગ્ય […]

સારા સમાચાર! ઑક્ટોબર-નવેમ્બરમાં વધુ 4 ભારતીય કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતની વધુ 4 કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે સંસદમાં આ જાણકારી […]

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ ભારત પરત ફરી, ઢોલ નગાડા વગાડી કરાયું સ્વાગત

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ભારત પરત ફરી એરપોર્ટ પર તેનું અને તેના કોચનું ઢોલ નગાડા વગાડીને સ્વાગત કરાયું તેણે સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ અને તેના કોચ પાર્ક તાઇ-સાંગ ટોક્યોથી ભારત પરત ફર્યા હતા. ટોક્યોથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનાર સીરિઝનું આયોજન

મોપલા વિદ્રોહની 100મી વરસી પર વેબિનારનું આયોજન માનુષી ઇન્ડિયા દ્વારા વેબિનારની સીરિઝનું કાલથી આયોજન તારીખ 4 થી 8 ઑગસ્ટ દરમિયાન અલગ અલગ લેક્ચર્સ યોજાશે અમદાવાદ: ભારતમાં જો ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ પર નજર કરીએ તો તેના મૂળ કેરળના માલાબાર તટ સુધી જાય છે જ્યાંથી અરબ વ્યાપારીઓના માધ્યમથી ઇસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હતો. માલાબાર ક્ષેત્રની ચેરામન જુમા […]

જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યૂ મિશન જારી

જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ ઘટના બાદ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે હેલિકોપ્ટર ડેમમાં ક્રેશ થઇ ગયું હતું નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રણજીત સાગર ડેમના સરોવરમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઘટના બાદ બચાવ કાર્ય કરવામાં આવી […]

પેગાસસ મામલે વિપક્ષને બિહારના CM નીતિશ કુમારનું સમર્થન, કહ્યું – પેગાસસ મામલે તપાસ થવી જોઇએ

પેગાસસ મામલે વિપક્ષને મળ્યું બિહારના CM નીતિશ કુમારનું સમર્થન કહ્યું – પેગાસસ મામલે તપાસ થાય તે જરૂરી છે અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપિંગના વિશે સાંભળી રહ્યા છીએ નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે અને હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. સીએમ નીતિશ […]

ભારતમાં કોરોનાની વેક્સિનની મંજૂરી માટેની અરજી પાછી ખેંચી

જ્હોન્સન એન્ડ જોહ્ન્સને અચાનક લીધો નિર્ણય તેની કોરોનાની ભારતમાં મંજૂરી માટેની અરજી પાછી ખેંચી કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ નથી જાહેર કર્યું નવી દિલ્હી: અમેરિકન કંપની જોહન્સન એન્ડ જોહ્ન્સને તેની કોરોના વિરોધી વેક્સિન માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી હવે પાછી ખેંચી લીધી છે. કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ જાહેર કર્યું […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે, ઑક્ટોબરમાં તે પીક પર હશે: રિપોર્ટ

ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર વર્તાઇ શકે છે ઑક્ટોબર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે જો કે બીજી લહેર જેટલો પ્રકોપ ત્રીજી લહેર દરમિયાન જોવા નહીં મળે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પૂરો થયો નથી ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ ચેતવણી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code