1. Home
  2. Tag "National news"

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

PM મોદીની મન કી બાતનો 79મો એપિસોડ, કહ્યું – ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ અનુભવાય છે

પીએમ મોદીએ મન કી બાતના 79માં એપિસોડમાં ટોક્યો ઓલિમ્પિક્સનો કર્યો ઉલ્લેખ નેશન ફર્સ્ટ સાથે ભારત જોડો આંદોલન ચલાવવું છે: PM મોદી ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ થાય છે નવી દિલ્હી: પીએમ મોદીએ મની કી બાતના 79માં એપિસોડમાં કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા. તે ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો […]

રાજ કુંદ્રાની ઑફિસમાંથી સિક્રેટ લોકર મળી આવ્યું, અનેક દસ્તાવેજ કરાયા જપ્ત

રાજ કુંદ્રાની ઑફિસમાંથી મળી આવ્યું સિક્રેટ લોકર ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજ જપ્ત કરાયા હાલમાં રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને તેમને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા સાથે સંકળાયેલા કેસમાં મુંબઇ પોલીસે ફરી એક વખત […]

મહારાષ્ટ્રમાં પૂરનું સંકટ, ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કરાઇ રદ્દ

મહારાષ્ટ્રમાં પૂરને સંકટને કારણે ગુજરાતમાંથી અનેક ટ્રેન કેન્સલ કરાઇ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થશે ગુજરાતમાં નીકળતી અનેક ટ્રેનોને અસર થવા પામી છે અમદાવાદ: મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરતપણે ચાલુ જ રહેતી હોય છે. જો કે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભૂસ્ખલન અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઇ […]

કર્ણાટકના CM યેદિયુરપ્પા આજે આપશે રાજીનામું, નવા નામને લઇને ભાજપનું મૌન

આજે કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પોતાના પદથી આપશે રાજીનામુ જો કે આગામી સીએમ કોણ બનશે તે અંગે ભાજપે મૌન સેવ્યું છે ભાજપ હાઇકમાન તરફથી નવા સીએમ અંગે કોઇ જાહેરાત નથી કરાઇ નવી દિલ્હી: આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ. કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી નેતૃત્વ પરિવર્તનની સતત […]

હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે આ બે ભાઇઓએ 600 કરોડનું ફુલેકું ફેરવ્યું, બંને ભાઇઓ ફરાર

પૈસા બમણા કરવાના નામે 600 કરોડનું ફ્રોડ હેલિકોપ્ટર બ્રધર્સ તરીકે જાણીતા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન ફરાર આ બંને ભાઇઓ પર 600 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે નવી દિલ્હી: ભાજપના પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા રહી ચૂકેલા મરિયૂર રામદાસ ગણેશ અને તેમના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન મુશ્કેલીમાં મૂકાયા છે. આ બંને […]

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, કોર્ટે 27 જુલાઇ સુધી વધારી કસ્ટડી

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી કોર્ટે રાજ કુંદ્રાની કસ્ટડી 27 જુલાઇ સુધી વધારી પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી મુંબઇ: પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઇ રહી. હવે કોર્ટે રાજની કસ્ટડીને 27 જુલાઇ સુધી લંબાવી છે. મુંબઇ પોલીસે કોર્ટમાં એમ પણ કહ્યું હતું […]

ટોક્યો ઓલિમ્પિક્સની આજે સાંજે યોજાશે ઑનપિંગ સેરેમની, 119 ભારતીય ખેલાડીઓ ભારતનું પ્રતિધિનિત્વ કરશે

જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો થશે પ્રારંભ આજે સાંજે ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે ઑપનિંગ સેરેમની યોજાશે આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે. ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની જો કે […]

યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી

યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર […]

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન જે મળ્યું તેનાથી પુરાતત્વવિદ પણ ચોંકી ગયા

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન ચોંકાવનારી વસ્તુ મળી પરિસરમાં ખોદકામ દરમિયાન કેટલાક હાડપિંજર મળ્યા અગાઉ ત્યાંથી 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા હતા ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી છે તેનાથી ખુદ પુરાતત્વવિદ પણ ચોંકી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનના પ્રસિદ્વ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code