1. Home
  2. Tag "National"

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપમાંથી ધડાધડ રાજીનામા, હવે શિકોહાબાદના આ ધારાસભ્યએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

ભાજપમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત્ શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ ભાજપમાંથી આપ્યું રાજીનામું પાર્ટી પર લઘુમતી નેતાઓની ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપની મુશ્કેલી જો કે વધી રહી છે. ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યાં છે. હવે વધુ એક ધારાસભ્યએ […]

યુપી ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ, આ 3 નેતાઓએ BJPનો ખેસ ધારણ કર્યો

ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ કોંગ્રેસ-સપાના ધારાસભ્યો ભાજપમાં જોડાયા કોંગ્રેસ અને સપાને ઝટકો નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આયારામ ગયારામ શરૂ થઇ ચૂક્યું છે. નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ ધપાવ્યું હતું અને ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો […]

ફેબ્રુઆરીમાં ભારતને મળશે વધુ ત્રણ રાફેલ વિમાન, છેલ્લું રાફેલ વિમાન એપ્રિલમાં મળી જશે

ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાની તાકાત વધશે વાયુસેનામાં ફેબ્રુઆરીમાં વધુ ત્રણ રાફેલ સામેલ થશે છેલ્લુ રાફેલ વિમાન ભારતને એપ્રિલમાં મળી જશે નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત ફેબ્રુઆરી મહિનામાં વધી જશે. ભારતીય વાયુસેનાને વધુ ત્રણ રાફેલ વિમાન ફેબ્રુઆરી મહિનામાં જ મળી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર, 1 કે 2 ફેબ્રુઆરીના રોજ આ ત્રણ વિમાનો ભારત પહોંચે તેવી સંભાવના છે. […]

ઓરિસ્સા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી નોકરીમાં વય મર્યાદામાં કર્યો 6 વર્ષનો વધારો

ઓરિસ્સા સરકારનો યુવાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં 6 વર્ષનો વધારો કર્યો મેટરનિટી લિવ પણ બમણી કરવામાં આવી નવી દિલ્હી: ઓરિસ્સાની સરકારે રાજ્યના યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી દીધી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને હાજર […]

દેશમાં પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આફત, મેદાની વિસ્તારોમાં ઠંડી વધી

દેશમાં એક તરફ કોરોનાનું સંકટ અને બીજી તરફ કુદરતનો પ્રકોપ પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરતનો પ્રકોપ પણ વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઇ રહી છે. હવે તેની અસર મેદાની […]

કોરોના સંકટને લઇને પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, સાંપ્રત સ્થિતિનો મેળવ્યો તાગ

પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક દેશમાં કોરોનાની સ્થિતિને લઇને કરી ચર્ચા રાજ્ય સરકારો લઇ રહી છે અનેક પગલાં નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની લઇને સમીક્ષા બેઠક કરી હતી. તમામ રાજ્યોમાંથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોવિડના સંક્રમણની ચેન તોડવા માટે […]

કોવિડના પ્રકોપ વચ્ચે તામિલનાડુ બાદ મહારાષ્ટ્રમાં પણ આકરા નિયંત્રણો, કલમ 144 લાગુ, શાળાઓ પર રહેશે બંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા લેવાયો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ તે ઉપરાંત શાળાઓ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં દિલ્હી બાદ સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તેમજ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં જે વિવિધ નિયંત્રણો લાગૂ […]

PG NEET કાઉન્સેલિંગને લઇને મહત્વનો નિર્ણય, મનસુખ માંડવિયાએ આપી આ જાણકારી

અંતે PG NEET કાઉન્સેલિંગ માટે મહત્વનો નિર્ણય હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાણકારી આપી નવી દિલ્હી: અંતે PG NEET કાઉન્સેલિંગને લઇને મહત્વનો નિર્ણય આવ્યો છે. હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. જુનિયર ડોક્ટરો માટે આ પ્રક્રિયા ચાલુ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

કોરોનાના કહેર વચ્ચે દેશના આ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ, અન્ય શહેરોમાં પણ પાબંધીઓ વધી

દેશમાં સતત વધતો કોરોનાનો કહેર તામિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર અન્ય શહેરોમાં પણ કડક નિયંત્રણો લાગૂ નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. દેશમાં 1 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. અનેક રાજ્યો હવે સંક્રમણને કાબૂમાં લેવા માટે કડક નિયંત્રણો લાદી રહી છે. સૌથી […]

PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ

નવી દિલ્હી: પીએમ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. હવે આ મામલે પંજાબ સરકાર એક્શનમાં આવતા શનિવારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, IPS અધિકારી નરિન્દર ભાર્ગવ SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. જ્યારે આઇપીએસ અધિકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code