લખપત તાલુકામાં પવનચક્કીના નામે દેશી વૃક્ષોનો સોથ વળી રહ્યાની ફરિયાદ
લખપત : તાલુકામાં પવનચક્કીની કંપનીઓ દ્વારા રોડ-રસ્તા તેમજ વીજપોલની કામગીરીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. સરકાર દ્વારા આ વિન્ડ કંપનીઓને સેંકડો હેક્ટર જમીન 20 વર્ષના ભાડાં પેટે આપવામાં આવી છે, જેમાં સેંકડો પવનચક્કીઓ અહીં લગાવવામાં આવી રહી છે. વિન્ડ કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા […]