પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવાશે તો આવનારી પેઢી મા-બાપને આશીર્વાદ આપશેઃ આચાર્ય દેવવ્રત
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાયસેગના માધ્યમથી રાજ્યભરના 3,50,000થી વધુ ખેડૂતો, શિક્ષકો, ગામડે-ગામડે તાલીમ આપી રહેલા ખેડૂત માસ્ટર ટ્રેનર્સ, ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને આત્મા-કૃષિ વિભાગના કર્મચારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ અને ઉન્નતિનો માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ખેડૂતે પણ આત્મનિર્ભર બનવું […]


