બનાસકાંઠામાં 48875 ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને 32854 એકરમાં કર્યુ વાવેતર
પાલનપુરઃ ગુજરાતમાં સરકારના પ્રયાસો અને રાજ્યપાલ વ્યક્તિગત રસ લઈ રહ્યા હોવાથી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં 48875 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઑ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા […]


