નવરાત્રીમાં માતાનો શૃંગાર કરવા માટે જાણીલો અહીં કેટલીક ખાસ મહત્વની વાતો
નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ખઆસ કરીને માતાજીનો શૃંગાર કરવામાં આવે છે જો કે આ બબાતે કેચલીક મહત્વની વાતો આપણે જાણવી જોઈએ માતાજીને કરવામાં આવતો શૃંગાર ખાસ હોવો જ જોઈએ સાથે જ કેચલીક બાબતોનું આપણે ધ્યાન પણ આપવું જોઈએ.નવરાત્રિ સંપૂર્ણપણે દેવી દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે, આ તહેવાર તમામ ભક્તોના જીવનમાં […]