1. Home
  2. Tag "navratri day 4"

નવરાત્રીનો ચોથો દિવસ એટલે ‘મા કૂષ્માંડા’ની પૂજાનો દિવસ, જાણો માતાના આ સ્વરુપનું મહત્વ

રવિવારના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, નવેનવ દિવસ માતાજીના અલગ અલગ રુપની પુજા કરવામાં આવે છે,જો ચોથા દિવસની વાત કરીએ તો આ દિવસ માતાજીના  મા કૂષ્માંડાને સમર્પિત છે આ રુરની આજના દિવસે પુજા કરવામાં આવે છે. ૃઆજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આજે મા ભગવતીના કુષ્માંડા સ્વરૂપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code