1. Home
  2. Tag "navratri"

અમદાવાદઃ નવરાત્રિ પૂર્વે એક દિવસમાં યુવતીઓએ લાખો રૂપિયાની ચણિયાચોળીની ખરીદી

અમદાવાદઃ નવરાત્રિને ગણતરિના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે પણ સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે રાહત આપી છે. જેથી યુવાનો નવરાત્રિમાં ગરબે ઘૂમવા થનગની રહ્યાં છે. તેમજ હાલ છેલ્લી ઘડીએ યુવતીઓ ચણીયાચોળી સહિતની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. દરમિયાન શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં એક દિવસમાં લોકોએ અંદાજે 5 લાખથી વધારેની કિંમતની ચણિયાચોળીની ખરીદી […]

નવરાત્રીના તહેવારોને લીધે ઈલેક્ટ્રિક્સ અને ઈલેક્ટ્રોનિક્સ બજારમાં તેજીની વેપારીઓને આશા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો હટાવી લેતા હવે રોજગાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટીઓમાં ગરબાની પરવાનગી આપી છે. જેને લઇને તેના પર આધારિત ધંધા-વેપારમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. નવરાત્રિના તહેવાર સમયે મુખ્યત્વે સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેશન માટે ઇલેક્ટ્રિક સાધનોની મોટા પ્રમાણમાં માંગ રહેતી […]

PM મોદી નવરાત્રિમાં ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા, કેદારનાથમાં તૈયારીઓનો ધમધમાટ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના પહેલા અથવા બીજા દિવસે ઉત્તરાખંડના પ્રવાસે જાય તેવી શકયતા છે. જો કે, હજુ સુધી આ અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે આવે તેવી શકયચા છે. જો કે, હજુ સુધી સરકાર પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવવાનો બાકી […]

આ નવરાત્રીમાં તમારા વેસ્ટર્ન કપડાને પણ આપો ટ્રેડિશનલ તડકો,કંઈ રીતે વેસ્ટર્ન કમ ટ્રેડિશનલ ક્લોથવેર સાથે ગરબે ઘૂમશો ,જાણો

સાહિન મુલતાનીઃ- વેસ્ટરપ્ન કપજાને આપો ટ્રેડિષનલ લૂક જીન્સ સાથે કેડિયું અને ટોપ પર કચ્છી કુર્તીનું કરો કોમ્બિનેશન નવરાત્રી અટલે ગરબે ઘીમવાનો અને નવે નદ દિવસ મા અંબાની આરાધના કરવાનો તહેવાર, આરધાના સંગ ગરબે ઘૂમવા ગુજરાતીો દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર છે, હા એ વાત અલગ છે કે મોટા મોટા ગ્રાઉન કે ક્લબ કે […]

નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સમાં પણ ગરબાની મંજુરી આપવા સ્ટેજ કલાકારોની રજુઆત

અમદાવાદ: નવરાત્રીના નવલા દિવસને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે શેરી ગરબા અને સોસાયટીઓમાં યોજાતા ગરબામાં 400 લોકોની મર્યાદા સાથે છૂટછાટ આપી છે. આ વર્ષે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજવાની સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્ટેજ કલાકારો પાર્ટી પ્લોટ્સને મંજુરી આપવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. […]

રસી લીધી હોય તેને જ ગરબામાં પ્રવેશનો નિયમ પણ બધી જગ્યાએ તપાસ કરવી તંત્ર માટે અઘરૂ કામ

અમદાવાદઃ કોરોનાનો બીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે, પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર સાવચેત રહીને છૂટછાટો આપી રહી હતી. આ વખતે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કે કલબોમાં ગરબા યોજાવાના નથી પણ શેરી ગરબા અને સોસાયટી- ફ્લેટમાં યોજાતા ગરબાને 400 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી મંજુરી આપવામાં આવી છે. જોકે ગૃહ વિભાગે તેની ડીટેઇલ ગાઇડલાઇન […]

નવરાત્રીમાં શેરી અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવે તેવી શક્યતા, ડાન્સ ગૃપો બન્યા એક્ટિવ

અમદાવાદ :  ગુજરાતમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. નવરાત્રીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. કોરોનાનો બીજો કાળ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજા કાળના સંભવિત આગમન પહેલા સરકાર અગમચેતિ દાખવી રહી છે. આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબાની મંજુરી અપાય તેમ લાગતું નથી પણ શેરી અને સોસાયટીઓના કોમન પ્લોટ્સમાં થતાં […]

કોરોનાના ભયને કારણે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબા નહીં યોજાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો વીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે પણ નિયંત્રણો લગભગ ઉઠાવી લઈને છૂટછાટો આપતા જનજીવન પણ પુનઃ ઘબક્તું થઈ ગયું છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર એલર્ટ છે. આ વર્ષે રથયાત્રામાં પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તેમજ લોકમેળાઓને પણ મંજુરી આપવામાં આવી નથી. […]

તહેવારોનાં સમયમાં યાત્રીઓ માટે સારા સમાચાર -આજથી રેલવે એ શરૂ કરી 392 ટ્રેન

યાત્રાના શોખીન લોકો માટે સારા સમાચાર રેલવેએ તહેવારમાં વધારે ટ્રેન દોડાવાની કરી જાહેરાત રેલવે તહેવારના સમયમાં 392 ટ્રેન દોડાવાની કરી જાહેરાત  અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ અનેક વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો, જરૂરી સેવાઓને બાદ કરતા અનેક ટ્રેન પણ બંધ કરવામાં એવી હતી,જોકે ધીમે ધીમે અનલૉક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code