1. Home
  2. Tag "navratri"

નવરાત્રીના બીજા દિવસે કેવી રીતે કરવી દેવી બ્રહ્મચારિણીની પૂજા,જાણો પૂજા વિધિ અને મહત્વ

દર વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર સુધી છે. નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે પણ વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ,દેવી […]

નવરાત્રીમાં સાત્વિક ભોજન ખાવું જોઈએ,આ છે વૈજ્ઞાનિક કારણ

સાત્વિક ખોરાક સામાન્ય રીતે હળવો, પચવામાં સરળ અને ઉમેરણો, વધુ પડતા મસાલા અને ચરબીથી મુક્ત હોય છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પાચન તંત્રને આરામ કરવામાં મદદ કરી શકે છે. આવી બધી વાત આપણે હંમેશા સાંભળતા જ હોય છે, પણ શું તમને આની પાછળનું વૈજ્ઞાનિક કારણ ખબર છે? તો આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે […]

નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર

નવરાત્રી એ ભારતના સૌથી શુભ અને ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો એક છે. તે નવ દિવસનો તહેવાર છે જે માતાના શક્તિ સ્વરૂપની પૂજા કરીને ઉજવવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી અથવા મહા નવરાત્રી અશ્વિન મહિનામાં આવે છે, જે કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર દરમિયાન […]

જેલમાં બંધ મહાઠગ સુકેશ અભિનેત્રી જેકલિન માટે રાખશે નવરાત્રિમાં ઉપવાસ

મુંબઈઃ રૂપિયા  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે, તે જેકલીન ફર્નાન્ડીઝ માટે નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરશે. સુકેશે પોતાના પત્રમાં જેકલીનને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી છે. મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલના […]

નવરાત્રીમાં આ સ્ટ્રીટફૂડ લોકોને સૌથી વધારે પસંદ છે,જાણો

ગુજરાતમાં ઘણા લોકો એવુ માને છે અને એવુ જીવન પણ જીવે છે કે તેઓ દરેક વસ્તુમાં કરકસર કરશે પણ ખાવામાં તો હંમેશા મોજીલો મીજાજ રાખશે, અને એવામાં પણ જો વાત કરવામાં આવે નવરાત્રીમાં સૌથી વધારે વેચાતા સ્ટ્રીટફૂ઼ડની તો એ આ પ્રમાણે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખમણ એ ગુજરાતની સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ […]

નવરાત્રીમા નવ દિવસ પહેરો માં દુર્ગાના આ પ્રિય રંગ,પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ

આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે. આ સમય દરમિયાન માતાની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે […]

નવરાત્રી સ્પેશિયલ – 400 વર્ષમાં પહેલી વાર બની રહ્યો છે આ સંજોગ

જ્યોતિષ અનુસાર છેલ્લા 400 વર્ષથી આવો સંયોગ નવરાત્રીમાં બન્યો નથી. આ વર્ષે શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી દરેક દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી જો તમે નવો બિઝનેસ, નવી પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવા માંગો છો તો સૌથી શુભ રહેશે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત રવિવારના દિવસે થવાની છે માટે માતાજી હાથી […]

નવરાત્રી દરમિયાન આ મંત્રોનો કરો જાપ,જીવન પર થશે સકારાત્મક અસર

મંત્રોમાં ખૂબ શક્તિ હોય છે. એક સામાન્ય વ્યક્તિ કોઈ ભાવનાથી મંત્ર જાપ કરે છે પરંતુ સાધક માટે મંત્ર જાપ માટે કેટલાક નિયમો હોય છે. જો આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરુરી છે. આ નિયમોમાં સમય, જગ્યા અને વસ્ત્ર વગેરેનું ધ્યાન રાખવાનું જરુરી હોય છે. આજના આ લેખમાં કેટલાક પાવરફુલ મંત્રો […]

નવરાત્રી દરમિયાન પાનનો કરો આ રીતે ઉપાય, ઘરમાં ક્લેશ કંકાસ થશે દૂર, આર્થિક સ્થિતિમાં આવશે સુઘાર

નવલી નવરાત્રી આવી રહી છેૈ 15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવ દિવસ દરમિયાન માતાજીને અવનવી વસ્તુઓ ચઢાવવામાં આવે છે અવનવા ટૂચકાઓ કરવામાં આવતા હોય છે ત્યારે આજે વાત કરીશું પાનની પાનના ઉપયોગથી  ઘરમંા સુખ સમુદ્ધી આવે છે. પ્રાપ્ચત માહિતી પ્રમાણે નવરાત્રિ એ વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય […]

રાજકોટ: નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

રાજકોટ:નવરાત્રીની તૈયારીઓ અત્યારે તડામાર ચાલી રહી છે, લોકો પણ આતુરતાથી આ તહેવારની રાહ જોવે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે. રાજકોટમાં મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નવરાત્રીના નવ દિવસોમાં આરોગ્ય કેન્દ્રો રાતે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code