1. Home
  2. Tag "navy"

ભારતીય શિપયાર્ડ્સમાં 60થી વધુ યુદ્ધ જહાજોનું નિર્માણ થઈ રહ્યું છે: નૌકાદળના કેપ્ટન વિવેક માધવાલ

બેંગ્લોરઃ ભારતીય નૌકાદળ એરો ઇન્ડિયા દરમિયાન એક વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરી રહ્યું છે, જે ‘આત્મનિર્ભરતા’ના ધ્યેયને અનુસરવા માટે એક બ્લુપ્રિન્ટની રૂપરેખા આપે છે. તેને ‘આત્મનિર્ભર ભારતીય નૌકાદળ ઉડ્ડયન-ટેકનોલોજી રોડ મેપ 2047’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ જમીનથી દૂર, ખુલ્લા સમુદ્ર અને વિશાળ મહાસાગરોમાં કાર્યરત છે, તેથી સામાન્ય લોકો ભારતીય નૌકાદળના ઉડ્ડયન પ્લેટફોર્મ વિશે વધુ જાણતા […]

ગગનયાન મિશન માટે ISROએ નેવી સાથે ‘વેલ ડેક’ રિકવરી ઓપરેશન કર્યું

ગગનયાન મિશન માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ભારતીય નૌકાદળ સાથે ‘વેલ ડેક’ રિકવરી ઓપરેશન ટ્રાયલ્સ હાથ ધર્યા છે. ઇસ્ટર્ન નેવલ કમાન્ડમાં વિશાખાપટ્ટનમના કિનારે આવેલા વેલ ડેક જહાજનો ઉપયોગ કરીને ક્રૂ મોડ્યુલના વેલ ડેક રિકવરી ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. ગગનયાનની ચાલી રહેલી તૈયારીઓના ભાગરૂપે વધુ પુનઃપ્રાપ્તિ ટ્રાયલ થશે. ટ્રાયલ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓને પૂર્ણ કરવા […]

નેવી માટે 26 રાફેલ-એમ જેટ ખરીદવા પર ટૂંક સમયમાં સમજૂતી થશેઃ નેવી ચીફ

નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 વિશેષ રીતે તૈયાર કરાયેલા રાફેલ જેટ અને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી માટેના કરારને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમ નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું હતું કે બે SSN (પરમાણુ […]

નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે

નવી દિલ્હીઃ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ દિનેશ કે ત્રિપાઠી 21થી 24 ઓક્ટોબર દરમિયાન UAEની મુલાકાતે છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અનુરૂપ, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને મજબૂત કરવા અને બંને નૌકાદળ વચ્ચે સહકારના નવા માર્ગો શોધવાનો છે. […]

સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાયે ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ સર્જન વાઇસ એડમિરલ કવિતા સહાય, SM, VSMએ 14 ઓક્ટોબર 24ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો. ફ્લેગ ઓફિસરને 30 ડિસેમ્બર 1986ના રોજ આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠિત આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેની ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમણે પેથોલોજીમાં વિશેષતા પ્રાપ્ત કરી છે અને પ્રતિષ્ઠિત AIIMS, નવી દિલ્હીમાંથી ઓન્કોપેથોલોજીમાં સુપર […]

‘એક્સરસાઇઝ ટાઈગર ટ્રાયમ્ફ’: કાકીનાડામાં ભારત-યુએસ નેવીના યુદ્ધ જહાજોની કવાયત

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને યુએસ નૌકાદળના ઉભયજીવી યુદ્ધ જહાજોએ ચાલી રહેલી ભારત-યુએસ સંયુક્ત કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ 2024’ના ભાગરૂપે આંધ્ર પ્રદેશના કાકીનાડા ક્ષેત્રમાં કામગીરી હાથ ધરી હતી. વધુમાં, કાકીનાડામાં ભારતીય નૌકાદળ અને યુએસ નેવીના જહાજો વચ્ચે ક્રોસ ડેક હેલિકોપ્ટર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બહુપક્ષીય સંકલિત કામગીરીનું સીમલેસ આચરણ એ સંયુક્ત આયોજન અને અમલીકરણનું […]

હવે કુર્તો-પાયજામો પહેરશે ઈન્ડિયન નેવીના જવાનો, જાણો કેમ અપાયો આવો આદેશ?

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના અધિકારી અને જવાન તમને જલ્દીથી કોટ-પેન્ટ અથવા ફોર્મલ વિયરના સ્થાને નેવલ મેસમાં કુર્તો-પાયજામો જેવા દેશી પરિધાનમાં સજ્જ થઈને હસી-મજાક કરતા જોવા મળશે. હકીકતમાં ઈન્ડિયન નેવીએ મેસ એન્ટ્રી નિયમોમાં ફેરફાર કર્યા છે. તેના હેઠળ અત્યાર સુધીમાં મેસમાં કુર્તા-પાયજામામાં આવવા પરની રોક હટાવી દેવાય છે. આ પગલું કેન્દ્ર સરકાર તરફથી બ્રિટિશ ગુલામીના સમયગાળા […]

નૌસેનાએ જારી કર્યા એડમિરલ્સના નવા એપોલેટ્સ,શિવાજી મહારાજની રાજ મુદ્રાથી પ્રેરિત,જાણો વિશેષતા

દિલ્હી:ભારતીય નૌકાદળે એડમિરલ્સના એપોલેટ્સ રેન્ક માટે એપોલેટ્સની નવી ડિઝાઇન બહાર પાડી છે. એપોલેટ્સ એ અધિકારીના ખભા પર પહેરવામાં આવતી રેન્ક છે. નવા એપોલેટ્સ છત્રપતિ શિવાજી મહારાજના વારસાથી પ્રેરિત છે.તાજેતરમાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે, નૌકાદળના નવા રેન્ક અને એપોલેટ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પીએમની જાહેરાતના માત્ર સાડા ત્રણ અઠવાડિયા પછી, નેવીએ નવા […]

નેવીના અધિકારી-કર્મચારીઓને ભારતીય પરંપરાગત પોશાક પહેરવાની મંજૂરી ન આપાશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં નેવીના ટોચના કમાન્ડરોની ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. પરિષદમાં દરિયાઈ દળોની ભૂમિકા અને જવાબદારીઓના વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. દરમિયાન વોર્ડરૂમ અને અધિકારીઓના મેસની સાથે અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પશ્ચિમી વસ્ત્રોની સાથે ભારતીય પરંપરાગત વસ્ત્રોને પણ પહેરવાની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નૌકાદળના સૂત્રોએ […]

કોચીના ઈન્ટીગ્રેડેટ સિમ્યુલેટરપ કોમ્પ્લેક્સ ધ્રુવમાં નૌકાદળ ઉપર મિત્રો દેશના કર્મચારીઓને પણ તાલીમ અપાશે

હૈદરાબાદઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના કર્મચારીઓની પ્રાયોગિક તાલીમને વધારવા માટે 21 જૂન 2023ના રોજ સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ઈન્ટિગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પ્લેક્સ (ISC) ‘ધ્રુવ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ISC ‘ધ્રુવ‘ એ આધુનિક અને અત્યાધુનિક સ્વદેશી રીતે નિર્મિત સિમ્યુલેટરનું સ્થિત છે જે ભારતીય નૌકાદળમાં પ્રાયોગિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code