1. Home
  2. Tag "Naxalite violence"

છત્તીસગઢમાં અમિત શાહે નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં જગદલપુરમાં નક્સલવાદ સામે લડતાં પોતાનાં જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ સૈનિકોના પરિવારો અને નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારોને પણ મળ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code