1. Home
  2. Tag "Naxalites"

ગિરિડીહમાં નક્સલીઓનું મોટું કાવતરું નિષ્ફળ, પારસનાથ ટેકરીના ખાડામાંથી ભારે વિસ્ફોટકો મળી આવ્યા

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પોલીસે સતર્કતા દાખવીને નક્સલીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. ફરી એકવાર વહીવટીતંત્રની તત્પરતાએ નક્સલીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યા. પોલીસે ખુકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસનાથ ટેકરી પર જોકાઈ નાલા અને ચત્રો કાનડીહ નદી પાસે ખાડામાં છુપાયેલ વિસ્ફોટકો જપ્ત કર્યા. માહિતીના આધારે, ગિરિડીહ પોલીસ અને ગુપ્તચર ટીમે સંયુક્ત રીતે એક ઓપરેશન શરૂ કર્યું. જાણવા […]

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં બે જવાન ઘાયલ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) જવાન ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ડીઆરજી ટીમને સોમવારે નક્સલ વિરોધી કાર્યવાહી […]

છત્તીસગઢના સુકમામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમા જિલ્લામાં 23 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ નક્સલીઓ પર કુલ 1.18 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા 23 નક્સલીઓમાં નવ મહિલા નક્સલીઓ હતી. કોના પર કેટલું ઈનામ છે? અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ડિવિઝનલ કમિટી મેમ્બર લોકેશ […]

છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

લખનૌઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીને મોટી સફળતા મળી છે. અહીં 24 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 20 નક્સલી એવા છે જેમના પર 87.50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આ માઓવાદીઓમાં PLGA કંપની નં.2 ડેપ્યુટી […]

નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકાર પ્રતિબદ્ધઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદ સામેનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી […]

500થી વધુ જવાનોએ નક્સલવાદીઓના મોટા લીડરોને ઘેર્યાં, અત્યાર સુધીમાં પાંચના મોત

દંતેવાડા અને બીજાપુર બોર્ડર પર આજે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. પણ ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. હથિયારો પણ મળી આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી INSAS, 303, 315 બોર બંદૂકો મળી આવી છે. 500થી વધુ જવાનોએ નક્સલવાદીઓના મોટા નેતાઓને ઘેરી લીધા છે. મામલાની […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]

છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નવા વર્ષના આરંભ સાથે જ નક્સલવાદીઓ ફરીથી સક્રીય થયા હોય તેમ બીજાપુર વિસ્તારમાં સુરક્ષા જવાનોના વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં આઠ જવાનો શહીદ થયાં હતા. જ્યારે સુરક્ષા જવાનોના વાહનના ચાલકનું પણ મૃત્યું થયું હતું. આ હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેન્ડમાઈન બિછાવી હતી. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદીઓ સામે ઓપરેશન […]

છત્તીસગઢઃ સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ ઠાર

લોહાગાંવ પીડિયાના જંગલમાં થઈ અથડામણ ઘટના સ્થળ ઉપરથી મારક હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા જવાનોએ દેશવિરોધ પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર ઉપર લોહાગાંવ પીડિયાના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નવ નક્સલવાદીઓના મોત થયાં છે. પોલીસ સુત્રોના જણવ્યા અનુસાર નક્સલવાદીઓના પીએલજીએ કંપની નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code