1. Home
  2. Tag "Naxalites"

છત્તીસગઢના બસ્તરમાં ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારાય, નક્સલીઓથી છે જીવનું જોખમ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણામાં બસ થોડાક દિવસો જ બાકી છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો છે. જે નેતાાઓને નક્સલીઓથી જીવનું જોખમ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે. છત્તીસગઢની ભાજપ સરકારે બસ્તર વિસ્તારના ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારી છે. સુકમા, દાંતેવાડા, નારાયણપુર, કાંકેર, બસ્તર […]

DUના પૂર્વ પ્રોફેસર સાઈબાબાને રાહત, હાઈકોર્ટે આજીવન કેદ પર લગાવી રોક

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે માઓવાદીઓ સાથે કથિત સંબંધના મામલામાં દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી. એન. સાઈબાબા અને અન્ય પાંચને બરી કરી દીધા છે. ગઢચિરૌલી કોર્ટે 2017માં સાઈબાબા અને અન્યને દોષિત ઠેરવ્યા હતા. તેના પછી આ તમામ જેલમાં બંધ છે. આ 6 લોકોમાંથી એક પાંડુ નરોટેનું મૃત્યુ થઈ ચુક્યું છે. સાઈબાબા હાલ જેલમાં બંધ છે. […]

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓનો ઠાર

સુરક્ષા જવાનો અને નક્સલવાદીઑ વચ્ચે અથડામણ અથડામણમાં બે નક્સલવાદીઓનો થયો ઠાર અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ    રાઈપુર :છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શનિવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન થયું એન્કાઉન્ટર  પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું કે, કોયલીબેડા પોલીસ સ્ટેશનની […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલવાદીઓ સાથે અથડામણ, એક નક્સલી ઠાર મરાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને નક્સવાદીઓ વચ્ચે થયેલા ઘાણીફુટ ગોળીબાર વચ્ચે એક નક્સવાદી ઠાર મરાયો હતો. જ્યારે ચારેક નક્સવાદી ઈજાગ્રસ્ત થયાં હતા. આ અથડામણમાં સુરક્ષા જવાનો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત સુરક્ષા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સુરક્ષાદળો વિસ્તારમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓને […]

ઝારખંડ : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

દિલ્હી : સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોમવારે, જવાનોએ ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમ્બહાકા ગામના જંગલમાંથી IED બોમ્બનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) ટીમે નક્સલવાદીઓની યોજનાઓને તટસ્થ કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે સીપીઆઈ (માઓવાદીઓ) દ્વારા જિલ્લામાં માઓવાદી વિરોધી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા […]

છત્તીસગઢઃ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન ઘાયલ

નવી દિલ્હીઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા નક્સલવાદી ઘાયલ થઈ છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન પણ ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીઓએ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉપંજુર ગામ પાસે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન વિકાસ સિંહ […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર દેશ વિરોધીતત્વો માથુ ઉચકી રહ્યાનું લાગી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના પુંછમાં ભારતીય સુરક્ષા જવાનો ઉપર આતંકવાદીઓએ તાજેતરમાં કરેલો હુમલો હજુ ભુલાયો નથી, ત્યાં હવે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ભારતીય સુરક્ષા જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ કરેલી આઈઈડી બ્લાસ્ટમાં 10 જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક નાગરિકનું પણ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

બિહારમાં બે કુખ્યાત નક્સલવાદીઓને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝડપી લીધા

પટણાઃ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની વિશેષ ટીમને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. STF એ જમુઈના કુખ્યાત નક્સલવાદી રતુ કોડાની અને લખીસરાયના વોન્ટેડ નક્સલવાદી ડોમન કોડાની ધરપકડ કરી છે. બંને નક્સલવાદીઓ સામે અડધો ડઝન ગંભીર કેસ નોંધાયેલા છે. નક્સલવાદીઓની ઘણી પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બંને નક્સલવાદીઓના અન્ય સાથીદારોને ઝડપી લેવા […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code