1. Home
  2. Tag "Naxalites"

છત્તીસગઢઃ નક્સલવાદીઓ ગોઠવેલો બોમ્બ બ્લાસ્ટ થતા પાંચ સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓએ બિછાવેલા આઈઈડી બોમ્બના સંપર્કમાં સુરક્ષા જવાનો આવ્યાં હતા. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. આ હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી […]

ઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા,એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા

રાંચી: ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે.આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા.પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી અંજની અંજને ગુપ્ત માહિતી […]

શહેરી વિસ્તારમાં નક્સલવાદીઓના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓએ ઘડી રણનીતિ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના શહેરી નેટવર્કની કમર તોડવાની રણનીતિ તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને જરૂરી સૂચના આપી છે. તેમણે સુરક્ષા દળોને માઓવાદી વ્યૂહરચનાકારો અને તેમના સમર્થકોના શહેરી નેટવર્કને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાકી NGO અને નાગરિક અધિકાર સંગઠનો પણ […]

છત્તીસગઢઃ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, અનેક નક્સલવાદીઓના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત તાડોકી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટર દરમિયાન લગભગ એક કલાક સુધી બંને તરફથી ભારે ગોળીબાર થયાના સમાચાર છે. પોલીસ અધિક્ષક શલભ સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને કોસરોંડાના […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં આઠ નકસલવાદી ઠાર મરાયાં

જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

નક્સલીઓનો બોલાવાશે ખાત્મો, સેના ઑપરેશન પ્રહાર-3 શરૂ કરશે

હવે નક્સલીનો ખેર નથી ઑપરેશન પ્રહાર-3 હેઠળ નક્સલીઓનો ખાત્મો બોલાવાશે સેનાએ નક્સલીઓ વિરુદ્વ એક મોટા અભિયાનનો તખ્તો તૈયાર કર્યો નવી દિલ્હી: નક્સલીઓના ગઢ એવા છત્તીસગઢના બીજાપુરમાં જે રીતે નક્સલીઓએ સેના પર હુમલો કર્યો અને તેવામાં હવે નક્સલીઓ વિરુદ્વ એક મોટા અભિયાનનો તખ્તો તૈયાર થયો છે. સૂત્રો અનુસાર, આ પ્લાનમાં નક્સલીઓના તે ટોપના કમાન્ડરના નામ સામેલ […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code