1. Home
  2. Tag "nda"

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે. બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય […]

વિપક્ષના ઈડી, સીબીઆઈના દુરુપયોગના દાવાને જનતાનું પણ સમર્થન, 2024ના પરિણામોમાં ભાજપને આંચકો!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીમાં અત્યાર સુધીમાં આશ્ચર્યચકિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં 400ના આંકડાને સ્પર્શી રહેલું ભાજપ હાલ ઘણું પાછળ દેખાય રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા ઘમાં રાજ્યોમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ રહ્યા છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ભાજપને […]

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]

લોકસભા ચૂંટણીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનું આજે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિવિધ સંસ્થાઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યાં હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપા અને તેની આગેવાની હેઠળની એનડીએને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં વર્ષ 2019ની સરખામણીએ બેઠકોમાં પણ વધારો જોવા […]

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ NDAના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ આર્મી ચીફ (COAS) જનરલ મનોજ પાંડેએ આજે ખડકવાસલાના ખેતરપાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પરેડમાં કુલ 1265 કેડેટ્સે ભાગ લીધો હતો જેમાંથી 337 પાસિંગ આઉટ કોર્સ કેડેટ્સ હતા. આમાં ભૂતાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર અને માલદીવ્સ સહિતના મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 19 કેડેટ્સ સહિત 199 આર્મી […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે. લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું […]

નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે […]

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

જયંત  ચૌધરીના ભાજપ સાથે જવાથી ભડક્યા શાહિદ સિદ્દીકી, છોડયું આરએલડીનું ઉપાધ્યક્ષ પદ

લખનૌ: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો આંચકો લાગ્યો છે. વોટિંગના કાઉન્ટડાઉન વચ્ચે જયંત ચૌધરીને ભાજપ સાથે જવાથી નારાજ આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયંત ચૌધરીને મોકલેલા રાજીનામામાં સિદ્દીકીએ લખ્યુ છે કે હું ખામોશીથી દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો જોઈ શકું નહીં. પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code