અમદાવાદમાં એરપોર્ટ નજીકના બહુમાળી મકાનો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરાશે
પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે હટાવાશે, સર્વેની કામગીરીમાં મ્યુનિ.કોર્પોરેશનની ટીમ પણ જોડાશે અમદાવાદઃ શહેરમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અને શહેરના સરદાર પટેલ એરપોર્ટ આસપાસની બહુમાળી બિલ્ડિંગો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો […]