1. Home
  2. Tag "nepal"

પાકિસ્તાની આતંકવાદી નેપાળના માર્ગે ISIની મદદથી ભારતમાં ઘુસ્યો, તહેવારોમાં હુમલાનું કાવતરુ

સ્પેશિયલ ટીમે આતંકવાદીની કરી હતી ધરપકડ ભારતમાં હુમલા માટે અપાઈ હતી ખાસ તાલીમ હુમલા માટે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના આદેશની રાહ જોતો હતો દિલ્હીઃ સ્પેશિટલ ટીમે ઝડપી લીધેલા પાકિસ્તાની આતંકવાદી અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીની પોલીસે પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આતંકવાદી દિલ્હીમાં દશેરા અને દિવાળીની ઉજવણીને માતમમાં ફેરવાના કાવતરાને અંજામ […]

ઓહોહોહોહો..! એક ગામ કે જ્યાં લોકો એક કિડનીના સહારે જીવે છે,વાંચો શું છે કારણ

એવુ ગામ કે જ્યાં એક કિડની પર જીવે છે લોકો શું છે તેની પાછળનું કારણ કેમ એક કિડની પર જીવે છે લોકો? વિશ્વમાં એવા ઘણા સ્થળો છે કે જ્યાં અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય છે, અવનવા રીતિ રિવાજો જોવા મળતા હોય છે. આવું જ એક ગામ છે જ્યાં લોકો એક કિડની પર જીવે છે, હવે જાણવું […]

શેર બહાદુર દેઉબા પાંચમી વખત નેપાળના વડાપ્રધાન બન્યા

શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના વડાપ્રધાન 30 દિવસની અંદર ગૃહમાં હાંસિલ કરવો પડશે વિશ્વાસનો મત ચાર વખત રહી ચુક્યા છે વડાપ્રધાન કાઠમંડુ : નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શેર બહાદુર દેઉબાને મંગળવારે પાંચમી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ દેબુની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. સ્થાનિક મીડિયા […]

બિહાર-નેપાળ સરહદ પર એક કારમાં ચીની બનાવટના આઠ ડ્રોન મળી આવ્યાઃ 3 લોકોની ઘરપકડ

બિહાર-નેપાળ સીમા પર ચીની બનાવટના ડ્રોન મળ્યા કારની અંદર 8 ડ્રોન મળી આવતા તપાસ અભિયાન શરુ આ મામલે 3 લોકોની ઘરપકડ   દિલ્હીઃ- જમ્મુ એરપોર્ટ પરિસરમાં ડ્રોનથઈ આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,આવી સ્થિતિમાં દેશના સરહદી વિસ્તારોમાં સતત તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે સોમવારે સાંજે, […]

નેપાળમાં ભારે વરસાદઃ મોટી ગંડક નદીમાં પાણી છોડાતા યુપી-બિહારમાં પુરનું સંકટ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ જળાશયો પણ છલકાયાં છે. દરમિયાન નેપાળ દ્વારા મોટી ગંડક નદીમાં ચાર લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડતા નજીકમાં જ આવેલા ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક રાજ્યોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. જેથી તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓમાં […]

નેપાળમાંથી ખાદ્યતેલ બાદ હવે હલકી ગુણવત્તાવાળી ચા ભારતમાં મોકલાતી હોવાની ફરિયાદો

દિલ્હીઃનેપાળથી નીચા ભાવે ગુણવતાવિહોણું ખાદ્યતેલ ભારતમાં દાખલ કરાઈ રહ્યાંના અહેવાલ બાદ હવે ચા નો જથ્થો પણ ગેરકાયદેસર ભારતમાં દાખલ કરાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.  . ગેરકાયદેસર આવેલો આ જથ્થો દાર્જિલિંગ ચા ના નામે બજારમાં લોકોને ધાબડી દેવાતો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સસ્તી મળતી ચા ની ગુણવત્તા નીચી હોવાથી ગુણવત્તાયુક્ત દાર્જિલિંગ ચા ની બદનામી […]

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.8 તીવ્રતાથી આવેલા ભૂકંપથી કેટલીક સંપતિને નુક્સાન

દિલ્લી: નેપાળના લામજંગ જિલ્લામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 5.8ની નોંધવામાં આવી છે. જો વાત કરવામાં આવે સંપતિની તો આ ભૂકંપના આંચકામાં અનેક મકાનોને નુક્સાન થયુ છે જેને એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. સવારે 5.42 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 200 કિમી દૂર પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લાના મરશિયાન્ગડી રુરલ  મ્યુનિસિપાલિટી વિસ્તારમાં […]

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.3 ની તીવ્રતા નોંધાઈ  

નેપાળમાં ભૂકંપના આંચકા 5.3 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ કાઠમાંડુ : નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, વહેલી સવારે 5:42 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લામજંગ જિલ્લાના ભુલભુલે ખાતેથી મળી આવ્યું છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર […]

નેપાળમાં બેકાબૂ બની રહ્યો છે કોરોના, સમયસર પગલા ન લીધા તો સ્થિતિ ભારતથી પણ ગંભીર સર્જાશે: એક્સપર્ટ્સનું અનુમાન

નેપાળમાં કોરોના પકડી રહ્યો છે રફ્તાર સ્થિતિ અતિગંભીર થવાની સંભાવના નેપાળ સરકારે સમયસર પગલા લેવા જરૂરી દિલ્લી: કોરોનાવાયરસથી ભારત અને અમેરિકાની સ્થિતિ ખરાબ તો છે જે, તે વાતમાં કોઈ શંકા નથી. ભારત અને અમેરિકા આમ જોવા જઈએ તો આર્થિક રીતે મજબૂત છે, પણ હવે ધીમે ધીમે નેપાળની સ્થિતિ બગડી રહી છે. જાણકારોના કહેવા અનુસાર નેપાળમાં […]

કોરોના ઈફેક્ટઃ- નેપાળ સરકારે બંધ કરી ભારત સાથે જોડાયેલ 22 બોર્ડર, માત્ર 13 માર્ગ સંચાલીત રહેશે

કોરોનાની અસર હવે માર્ગવ્યવહાર પર નેપાળે 22 જેટલી પોસ્ટ બંઘ કરી માત્ર ભારક સાથે 13 માર્ગ સંચાલીત રાખશે નેપાળ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક દેશોએ ભારતની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હવે કોરોનાના સંક્રમણને અટકાવવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટે નેપાળ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code