1. Home
  2. Tag "nepal"

નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે,આ કાર્યક્રમોમાં આપશે હાજરી

PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર જશે લુમ્બિની આ કાર્યક્રમોમાં આપશે હાજરી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર 16 મેના રોજ નેપાળના લુમ્બિની જશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર 16 […]

રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, વિવિધ અટકળો વહેતી થઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નેપાળના પબમાં એક ચાઈનીઝ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ આ મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે રાહુલ ગાંધીનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી […]

નેપાળમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

નેપાળમાં ભૂકંપના આંચકા 4.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમાંડુમાં વહેલી સવારે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુ થી 166 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હાલ આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી નથી. હાલના સમયમાં ભારતીય ઉપખંડમાં ભૂકંપના આંચકા અવારનવાર આવ્યા છે.ગયા મહિને […]

નેપાળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?તો ફરવાલાયક આ સ્થળો છે બેસ્ટ

ખૂબસુરતીનો રાજા છે નેપાળ અહિયાંના મન મોહક છે દ્રશ્યો જાણો અહીંના સ્થળો વિશે નેપાળ વિશ્વના સુંદર દેશોમાંનો એક છે.તેની મુલાકાત લેવાનું ભારતીયોમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.આ દેશને પ્રવાસીઓમાં ‘દુનિયાની છત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુંદરતાથી ભરેલો નેપાળ હિમાલયનો દેશ છે, જ્યાં ફરવાનું દરેકને ગમે છે. જો તમે પણ ભારતના આ પાડોશી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નેપાળ સાથેની સરહદ ઉપર એલર્ટ, પ્રથમવાર સીસીસીટી કેમેરા લગાવાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી રાજકીય પક્ષોએ તૈયારીઓ સરી લીધી છે. બીજી તરફ પોલીસ પણ ક્યાંય ભૂલ ના રહી જાય તે માટે કાર્યવાહી કરી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સરકારની […]

સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે ભારતીયો નેપાળ પહોંચે છે, જાણો કેવી રીતે થાય છે તેમને ફાયદો

ભારત કરતા નેપાળમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ ભારતીયો પેટ્રોલ માટે નેપાળ જાય છે જાણો શું છે નેપાળમાં પેટ્રોલ-ડીઝલની કિંમત દિલ્હી :ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરકાર દ્વારા ભલે થોડી રાહત આપવામાં આવી હોય, પરંતુ આજે પણ તેની કિંમત લોકોને મોંઘી પડી રહી છે. આવામાં ભારતીય લોકો દ્વારા નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. વાત એવી છે કે નેપાળ બોર્ડરની […]

COP26: PM મોદી પહેલીવાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  

PM મોદી નેપાળના વડાપ્રધાનને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબાને મળ્યા બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને મહામારીમાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા […]

નેપાળમાં ભારે વરસાદથી પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાઃ 99થી વધારે લોકોના મોત

નેપાળમાં 40થી વધારે વ્યક્તિઓ હજુ લાપતા 35 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રાહત-બચાવ કામગીરી વધારે તેજ બનાવવામાં આવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. દરમિયાન પડોશી દેશ નેપાળમાં પણ ભારે વરસાદે તબાઈ સર્જી છે. નેપાળમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી […]

નેપાળમાં જળપ્રલય, ભૂસ્ખલનને કારણે 21નાં મોત, 24 લાપતા

નેપાળમાં પણ વરસાદનો કહેર ભૂસ્ખલનને કારણે 21નાં મોત 24 લોકો લાપતા હોવાના સમાચાર નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code