1. Home
  2. Tag "nepal"

ભારતના ATRAC ચીફ ઓફ સ્ટાફ નેપાળના પ્રવાસે,બંને સેનાઓ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે

દિલ્હી:ભારત સેનાની પ્રશિક્ષણ કમાનના ચીફ ઓફ સ્ટાફ  લેફ્ટનન્ટ જનરલ જે.એસ. સંધુના નેતૃત્વમાં સેનાની ટીમ સાત દિવસની મુલાકાતે રવિવારે નેપાળ પહોંચી હતી.નેપાળની સૈન્ય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ મુલાકાત નેપાળ-ભારત દ્વિપક્ષીય સલાહકાર જૂથ (BCGSI) દરમિયાન નેપાળની સરકારો વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પરની બેઠકો દરમિયાન બંને દેશોના ઉચ્ચ અને મધ્યમ સ્તરના અધિકારીઓની નિયમિતરૂપથી યાત્રાને આદાનપ્રદાન કરવાનો ભાગ […]

ભારતીય રેલવેઃ પડોશી દેશ નેપાળ અને ભૂટાન સાથે રેલ સેવા શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે તેના રેલ્વે નેટવર્કને પડોશી દેશો સાથે ઝડપથી વિસ્તરી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ બાદ ભૂટાન અને મ્યાનમારમાં પણ ઝડપી ગતિએ રેલ સેવા ઉમેરવાનું કામ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના જીએમ અંશુલ ગુપ્તાએ રેલ્વેના નવા પ્રોજેક્ટ વિશે ઘણી માહિતી આપી છે. આ અંતર્ગત તેમણે ભારત-મ્યાનમાર-ભૂતાન રેલ લિંક વિશે નવીનતમ […]

ભારત ઉપરાંત દુનિયાના અન્ય ચાર દેશમાં પણ સૌથી વધારે હિન્દી ભાષાનું ચલણ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી એ ભારતના મોટાભાગના નાગરિકોની માતૃભાષા છે. હિન્દી એ ભારતની ઓળખ છે, જે વિશ્વભરના હિન્દી ભાષી લોકોને એક કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે.  ભારતમાં લોકો હિન્દી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધુ […]

નેપાળે અગ્નિપથ યોજના હેઠળ ગોરખા જવાનોની ભરતી પર મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:દેશભરમાં ભારતીય સેનાની અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો થયો.અનેક જગ્યાએથી આગજની અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા. જો કે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યોજનાના લાભોની ગણતરી બાદ યુવાનોનો ગુસ્સો શમી ગયો અને તેઓ આ યોજનાના સમર્થનમાં આવ્યા. દેશમાં આ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.દરમિયાન એક સમાચારે ફરી એકવાર અગ્નિપથ યોજનાને […]

ભારતના આ પડોશી દેશમાં પાણીપુરી ઉપર મુકાયો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં યુવતી-મહિલાઓમાં પાણીપુરીનો વધારે ક્રેઝ જોવા મળે છે. પરંતુ ભારતના પડોશી દેશ નેપાળમાં પાણીપુરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર […]

નેપાળમાં વહેલી સવારે ધ્રુજી ધરા,રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આંચકા 5.3ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાનના અહેવાલ નહીં કાઠમંડુ:નેપાળના નુવાકોટ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, સવારે 5:26 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી. આ પહેલા નેપાળના કાઠમંડુમાં 31 જુલાઈ, રવિવારે સવારે ભૂકંપ આવ્યો […]

નેપાળમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આચંકા અનુભવાયા તીવ્રતા 4.1 માપવામાં આવી દિલ્હીઃ- આજે વહેલી સવારે પાડોશી દેશ નેપાળની ઘરતી ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણિપુરમાં આજરોજ સોમવારે સવારે લગભગ 5.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જો કે આ ભૂકંપના  ભૂકંપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી […]

નેપાળમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો – 4 ભારતીયો  સહીત 22 લોકો યાત્રીઓ સવાર હતા

નેપાળમાં લાપતા વિમાનનો મળ્યો કાટમાળ તપાસ અભિયાન શરુ વિતેલી કાલે વેધર ખરાબ હોવાના કારણે તપાસ અટકી હતી આ વિમાનમાં 4 ઈન્ડિયન સહીત 22 લોકો સવાર હતા દિલ્હીઃ- વિતેલા દિવસને રવિરારે નેપાળમાંથી એક મોટી વિમાન દુર્ઘટના  સામે આવી હતી ત્યારે હવે ગુમ થયેલા આ વિમાનનો હવે કાટમાળ મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે […]

નેપાળ: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ગુમ,4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો દિલ્હી:પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. […]

PM મોદી નેપાળના પ્રવાસે, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યાં હતા. નેપાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ નેપાળના લુમ્બિની મોનાસ્ટિક ઝોનમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code