આજે ચકલી દિવસ, ચકલીઓને બચાવવા માટે દર વર્ષે સેવાભાવી લોકો કરે છે, માળાનું વિતરણ
અમદાવાદઃ આજે ચકલી ડે છે. પક્ષીઓમાં ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે. એટલે જ સેવાભાવી લોકો ચકલીઓને બચાવવા મફતમાં માળાઓનિં વિતરણ કરતા હોય છે. ઘણા લોકો બોક્સ કે પુંઠામાંથી ચકલીઓ માટે માળાં બનાવીને એનું વિતરણ કરતા હોય છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે કોઈની પણ પાસે હાથ લાંબો કર્યા વગર અનોખી […]