વઢવાણના નવા 80 ફુટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, 80 ફુટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા, મ્યુનિ. દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોમાં અસંતાષ સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં […]