ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વધતા ભારતના નાગરિકો માટે નવી સલાહ જાહેર, ‘તાત્કાલિક તેહરાન છોડી દો’
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થતાં, ભારતે તેના નાગરિકો માટે એક નવી સલાહ જારી કરી છે. ભારતે તેના લોકોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું છે. તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને તેહરાનથી બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે […]