1. Home
  2. Tag "News Article"

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ચેમ્પિયન બનવાની નજીક, એડન માર્કરામની સદી અને ટેમ્બા બાવુમાની અડધી સદી

ઓપનર એડન માર્કરામના અણનમ 102 અને કેપ્ટન ટેમ્બા બાવુમાના અણનમ 65 રનની મદદથી દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતવાની કગાર પર પહોંચી ગયું છે. તેમણે બે વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા છે. ચોથા દિવસે જીત માટે તેમને ફક્ત 69 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીત માટે 282 રનનો લક્ષ્યાંક […]

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

ગુજરાતભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત 1500 કિ.ગ્રા મગની ખરીદી કરાશે.ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,610 હેક્ટર, ઉત્પાદન 70,870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1274.27 કિગ્રા પ્રતિ હેક્ટર […]

ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ શરૂ થઈ, 16મી જૂન પછી પડશે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ ચાલી રહી છે. રાજ્યમાં 14 જૂન પછી હળવો વરસાદ પડી શકે છે. દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં 14 જૂનથી ચોમાસુ ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 […]

પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું સત્ય હવે બધાની સામે આવશે કારણ કે બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. બોક્સનું ડીવીઆર કાઢીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેના રેકોર્ડિંગથી ખબર પડશે કે દુર્ઘટના સમયે શું થયું હતું? વિમાન દુર્ઘટનાનું કારણ શું છે? અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા […]

પઠાણકોટઃ વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે, શુક્રવારે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. હલેડા ગામ નજીક પહોંચતા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કટોકટી જોઈને પાયલોટે તેને ખેતરમાં ઉતારી દીધું. આ ઘટનાની જાણ થતાં જ સેના અને […]

સોનાની ચમક વધીઃ ભાવ એક લાખને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ શુક્રવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ લગભગ બે ટકા વધીને રૂ. 1 લાખને પાર કરી ગયો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું રૂ. 1,108 અથવા 1.12 ટકા વધીને રૂ. 99,500 પર ખુલ્યું. ગુરુવારે, સોનું રૂ. 98,392 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પછી, […]

વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને અંજલીબેનને સાત્વના આપવા નેતાઓ દોડી ગયા

અંજલિબેન ચાર્ટર્ડ પ્લેનથી લંડનથી અમદાવાદ આવ્યા, વિજ્ય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલીબેનને સાત્વના આપી અમદાવાદઃ શહેરમાં ગઈકાલે લંડન જતું એર ઈન્ડિયાનું  વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યું હતું. જેમાં વિમાનના 230 પ્રવાસીઓ અને 12 સ્ક્રુ મેમ્બરના મોત નિપજ્યા હતા. આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હતું. […]

નર્મદા જિલ્લામાં 21મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરાશે

5 તાલુકામાં 15મી જુનથી વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિનની ઊજવણી કરાશે  રાજપીપળાઃ ગુજરાતભરમાં તા. 21મી જુનના રોજ વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરો દ્વારા યોગ દિનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં 21મી જૂન-2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી […]

દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ, રવિવારથી ભારે વરસાદની શક્યતા

વાપીના અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુળશ્કેલીમાં મુકાયા, ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો, કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો અમદાવાદ: ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, ધરપપુર, કપરાડા, વાસદાં, ખેરગામ વગેરેનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code