1. Home
  2. Tag "News Article"

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ બહારના લોકો દ્વારા 130 કરોડથી વધુની જમીન ખરીદી

ઓગસ્ટ 2019માં કલમ 370 રદ્દ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો હવે જમીન ખરીદી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં અન્ય રાજ્યના કુલ 631 નાગરિકોએ 130 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન ખરીદી છે. ધારાસભ્ય શેખ એહસાન અહમદના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે જમ્મુ વિભાગમાં 378 લોકોએ લગભગ 212 કનાલ […]

શિયાળામાં બદામ અને અખરોટ આરોગ્ય માટે ઉત્તમ

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુકા મેવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બદામ અને અખરોટ, બંને જ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર નટ્સ છે, જેને તબીબો અને પોષણ નિષ્ણાતો શિયાળામાં નિયમિત રીતે ખાવાની સલાહ આપે છે. બન્ને નટ્સની તાસીર ગરમ હોય છે, એટલે શરીરને આંતરિક ગરમી પૂરી પાડે છે અને […]

કાશી ઉપરાંત આ સ્થળો ઉપર દેવ દિવાળીની કરાય છે ધામધૂમથી ઉજવણી

દેવ દિવાળી, જેને દેવતાઓની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રકાશ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલો એવો તહેવાર છે જે ગંગા તટની કાશી નગરીમાં ભવ્ય શ્રદ્ધા સાથે ઉજવાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ પર્વની માન્યતા છે કે આ દિવસે સ્વયં દેવતાઓ પૃથ્વી પર આવીને ગંગાસ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની આરાધના માટે દીપ પ્રગટાવે […]

પ્રધાનમંત્રીએ લખનઉને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરવા બદલ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉને યુનેસ્કો દ્વારા પાક કલાનું સર્જનાત્મક શહેર જાહેર કરવામાં આવતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે લખનઉ એક જીવંત સંસ્કૃતિનો પર્યાય છે, જેના હૃદયમાં તેની સમૃદ્ધ રાંધણ પરંપરા છે. તેમણે કહ્યું કે યુનેસ્કો દ્વારા માન્યતા શહેરના આ અનોખા પાસાને ઉજાગર કરે છે અને વિશ્વભરના લોકોને લખનઉની મુલાકાત લેવા અને […]

તેલંગાણાના હોસ્ટેલમાં ડિનર પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ

હૈદરાબાદ: તેલંગાણાના જોગુલામ્બા ગડવાલમાં એક સરકારી છાત્રાલયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિભોજન કર્યા પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડી ગયા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના ધર્મવરમ, ઇટિક્યાલા મંડલના એક છાત્રાલયમાં બની હતી. બધા બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે […]

ખેડૂતોને મદદ માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઝડપી નિર્ણય: 3 દિવસમાં થશે નુકસાનનો સર્વે

ગાંધીનગરઃ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા તંત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવો જરૂરી છે. CM એ જણાવ્યું કે સર્વે પૂર્ણ […]

પીએમ મોદીએ છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું

રાયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. નયા રાયપુરના સેક્ટર 19 માં બનેલ નવી વિધાનસભા ભવન ભવ્ય છે. આ ભવન ની દરેક ઈંટ માં રાજ્ય નો ઇતિહાસ […]

કોટામાં SUV અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર, બે વિદ્યાર્થીનીઓના મોત, અનેક ઘાયલ

કોટા: દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ રાજ્યમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કોટામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સ્કૂલના બાળકોના મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકોને લઈ જતી સ્કૂલ વાન એક SUV વચ્ચે જોરદાર ટક્કર થી […]

મુંબઈ એરપોર્ટ ઉપર મહિલા મુસાફર રૂ. 47 કરોડના કોકેન સાથે ઝડપાઈ

મુંબઈઃ મુંબઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર નેટવર્કને મોટો ફટકો આપતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કોલંબોથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર બજારમાં આશરે ₹47 કરોડની કિંમતનું 4.7 કિલો કોકેન જપ્ત કર્યું છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, DRI અધિકારીઓએ મુસાફરના આગમન પછી તરત જ તેને અટકાવી અને તેના […]

રાજ કુમાર અરોરાએ નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ ખાતા સેવા (IDAS)ના 1990 બેચના અધિકારી રાજ કુમાર અરોરાએ 1 નવેમ્બર, 2025ના રોજ નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) [FADS] તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અરોરાને સંરક્ષણ સંપાદન, નાણાકીય નીતિ, એકાઉન્ટિંગ, ઓડિટ, બજેટિંગ અને કર્મચારી સંચાલનના ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ છે. તેમની વર્તમાન નિમણૂક પહેલાં, તેમણે સંરક્ષણ ખાતાના નિયંત્રક જનરલ (CGDA) તરીકે સેવા આપી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code