સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત, ભારત નિયમ આધારિત વ્યવસ્થાનો સમર્થક: રાજનાથસિંહ
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હાલમાં વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તે આજની વૈશ્વિક હકીકતોને પ્રતિબિંબિત કરતું નથી અને તેથી આધુનિક પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું છે. રાજનાથસિંહે કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક […]


