1. Home
  2. Tag "News Article"

વિકાસ સપ્તાહનો પ્રારંભ: ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ સાથે વિકસિત ભારતનો સંકલ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાતની વિકાસયાત્રામાં જનભાગીદારીને જોડવા માટે તા. 7 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે આયોજિત […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા

ખાણ-ખનીજ વિભાગ દ્વારા મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ચેકિંગ કરાયું, બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ  ચેકિંગ […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]

નેપાળઃ પ્રતિનિધી સભાની 5મી માર્ચે યોજાશે ચૂંટણી

નેપાળના ઉચ્ચ ચૂંટણી આયોગે 5 માર્ચે યોજાનારી પ્રતિનિધી સભાની ચૂંટણીની તારીખોને મંજૂરી આપી છે. આ અંગે આયોગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સ્વીકૃત કાર્યક્રમમાં મતદાર નોંધણી, મતદાન અને મતગણતરી સહિતની તમામ મુખ્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અનુસાર, રાજકીય પક્ષોને ચૂંટણી માટે 16 થી 26 નવેમ્બર વચ્ચે નોંધણી કરાવવી પડશે. જો કોઈ નવો રાજકીય […]

સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી

બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત, એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ, મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં […]

જામનગરમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાયુ

ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ અભ્યારણ્ય ખૂલ્લુ મુકાયું, અભયારણ્યમાં દેશ-વિદેશના અસંખ્ય પક્ષીઓ વસવાટ, પ્રથમ દિવસે પક્ષીઓને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં જામનગરઃ  જિલ્લામાં આવેલુ ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીપ્રેમી અને પક્ષિવિદો માટે જાણીતુ છે. દેશ-વિદેશના મોટી સંખ્યામાં પક્ષીઓ વિહાર કરવા માટે અભ્યારણ્યમાં આવતા હોય છે. ચોમાસા દરમિયાન પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. જે આજથી […]

ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે, 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં […]

સૌરાષ્ટ્રમાં રેશનિંગની દૂકાનોને અનાજનો પુરતો મળે છે કે કેમ, તેની વિઝિલન્સ દ્વારા તપાસ

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની રેશનિંગનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદ, એસોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી, રેશનિંગના વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તેની પણ તપાસ, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરોમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમોએ તપાસ હાથ ધરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનીંગના વેપારીઓને ગોડાઉનમાંથી […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિ પ્રવાસીઓની ભારે ભીડ

દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે પ્રવાસીઓનો ધસારો, યુપી, બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઈસફુલ, ટ્રેનના જનરલ કોચમાં સીટ મેળવવા ધક્કામુક્કી સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો હાઉસ ફુલ દોડી રહી છે. સુરતના ઊધના રેલવે સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code