1. Home
  2. Tag "News Article"

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નહીં પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણઃ પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે. સી.આર. પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ વ્યક્ત કરતા, કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો […]

સુરતના દાંડી રોડ પર પૂરફાટ ઝડપે કાર નહેરમાં ખાબકતા બે યુવાનોના મોત

દાંડી રોડ પર અભેટા ગામના પાટિયા પાસે મોડી રાતે બન્યો બનાવ, કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની નહેરમાં ખાબકી, કારમાં સવાર બે યુવાનો બહાર નીકળી ન શકતા મોત નિપજ્યું સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે. ત્યારે દાંડીરોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. સુરત નજીક દાંડી રોડ પર આવેલા અંભેટા […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138 મીટરે પહોંચતા છલોછલ ભરાયો

ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર 282 ક્યુસેક પાણીની આવક, ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચડવામાં 46 સેન્ટિમીટર જ બાકી, હાલ ડેમના તમામ દરવાજા બંધ કરાયા અમદાવાદઃ મધ્યપ્રદશમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી સમયાંતરે છોડાતા પાણીને લીધે સરદાર સરોવર નર્મદા ડેમ 99 ટકા ભરાયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી 138 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર […]

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુજરાતની 8 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી

વારંવાર નોટિસ આપવા છતાં યુનિવર્સિટીઓ વેબસાઇટ પર જરૂરી વિગતો જાહેર ન કરી શકી, વેબસાઇટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફીનું માળખું જાહેર કરવું ફરજિયાત, દેશની 54 યુનિવર્સિટીઓ સામે પણ પગલાં લેવાયા અમદાવાદ  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)  દ્વારા નિયમોનું પાલન ન કરતી ગુજરાતની 8 યુનિવર્સિટીઓ સહિત દેશભરની કુલ 54 ખાનગી યુનિવર્સિટીઓને ‘ડિફોલ્ટર’ જાહેર કરવામાં આવી છે. […]

ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક સ્કૂલની ઈમારત ધરાશાયી : 65 વિદ્યાર્થીઓ દટાયા

જકાર્તા : ઇન્ડોનેશિયામાં એક મોટો અકસ્માત બન્યો હતો. ઇસ્લામિક સ્કૂલની નિર્માણાધીન ઇમારત અચાનક ધરાશાયી થતાં નમાઝ અદા કરતા ડઝનબંધ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. અંદાજે 65 વિદ્યાર્થીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાનું જણાવાયું છે. આ ઘટના 29 સપ્ટેમ્બરના રોજ બની હતી, […]

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું, સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ, અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા

ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ, ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો, કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી […]

જેસર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા ગ્રામજનોએ ત્રણને બચાવ્યા

રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળાના પાણીમાં કાર ફસાઈ હતી, પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા, બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા, ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તેમજ ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બેકાંઠે વહી રહી છે. દરમિયાન […]

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું

ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ આનંદીબેનને ઉષ્માભેર આવકાર્યા, ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી, રાજકોટઃ શહેર નજીક આવેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલના દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તથા તેમના પુત્રી […]

સેન્સેક્સ નજીવો ઘટાડો સાથે બંધ, બેંકિંગ શેરોમાં ખરીદી જોવા મળી

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર થોડા ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ દિવસનો અંત 97.32 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 80,267.62 પર થયો, અને નિફ્ટી 23.80 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 24,611.10 પર બંધ થયો. બજારના વલણોથી વિપરીત, નિફ્ટી બેંક વધારા સાથે બંધ થયો. નિફ્ટી બેંક 174.85 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 54,635.85 પર બંધ થયો. બેંકિંગ ઉપરાંત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code